SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૫ માર્ગની સરખામણના અંશે સરખામણીરૂપ પ્રતીત થવું તે મિશ્ર ગુણસ્થાનક છે. પરંતુ ફલાણું દર્શન સત્ય છે, અને ફલાણું દર્શન પણ સત્ય છે, એવી બને ઉપર સરખી પ્રતીતિ તે મિશ્ર નહીં પણ મિથ્યાત્વ ગુણસ્થાનક છે. (૪) ચોથા જીવ સ્થાનકમાં આવવાને એ ગુણ હોય છે કે ઘુવડ. જેમ સૂર્યને જતાં બધી વસ્તુ જોઈ શકે છે અને નવીનતા અનુભવે છે તેમ જીવ વીતરાગ ધર્મ પ્રાપ્ત થતાં સત્ય વસ્તુને જોઈ સમજી શકે છે, ન્યાય-અન્યાય, હિત-અહિત, સત્યઅસત્ય વગેરેમાં લાભ-ગેરલાભને વિચાર કરી શકે છે. સમ્યફત્વ આવતાં, અમૂઢદષ્ટિ, નિર્મળ બુદ્ધિ જીવ પામે છે. અંતરાત્માના દોષો બરાબર જોઈ શકે છે અને જેટલા પરિહાર્ય હોય તેટલા પરિહરે છે. ઊંડા કષાય ઘણું ભવથી. સંચય કરતા હોય તેને દબાવી લે છે. વૃક્ષના મૂળમાં પ્રહાર. થાય તે મૂળ જેમ ઢીલું પડે તેમ સમ્યકત્વ આવતાં જીવને જે સંસાર વધવાને હોય તે સંસાર બેદ પડી જાય છે. સમ્યક્ત્વ એટલે ભવરોગ મટાડવાની સાચી ચિકિત્સા (પરીક્ષા). આ જીવ સ્થાનકે જીવ યથાતથ્ય સમજે છે. પરંતુ તેને અમલ કરી શકતું નથી કે એક પણ નાનું વ્રત લઈ શકતા નથી, અર્થાત સમજે ખરો પણ ત્યાગ કરી શકતો નથી. (૫) પાંચમા જીવસ્થાનકે જવ અવશ્ય સમ્યકત્વ સાથે ચેડાં વ્રત અંગીકાર કરે, ને વધુ કરે તે શ્રાવકની સર્વ પડીમાં પણ અંગીકાર કરે. (૬) છઠ્ઠા જીવસ્થાનકે જીવ સર્વે વ્રત આદરે. સમ્યક્ત્વ હોય અને સર્વથા હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાંચ અવતાને રે કે. જીવ પાંચ મહાવ્રતને પાળવા ઉદ્યમ કરે. (૭) સાતમા જીવસ્થાનકે જીવ આવે તે છઠ્ઠા કરતાં આગળ. ઘણે વધે, અર્થાત છઠ્ઠામાં સાધુજને મહાવ્રત પાળે પણ દયા ધમ કા મૂલ હૈ પાપમૂલ અભિમાન; તુલસી દયા ન છાડિયે, જબ લગ ઘટમેં પ્રાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy