SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ પર૪ (૨) અવ્રત, (૩) પ્રમાદ, (૪) કષાય, (૫) વેગ. આ પાંચમાં અનેક ભેદે સમાય છે. ૧૬૯૨ પ્ર. પહેલા જીવસ્થાનકે શું હોય છે? ઉ. પહેલા જીવસ્થાનકે મિથ્યાત્વ હોય છે. ત્યાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી. ત્યાં અનંત અનંત જીવે છે તે બધા મિથ્યાત્વવાળા છે. મનુષ્ય, તિર્યંચ, નારકી અને દેવતા એ બધામાં મેટે ભાગે એ મિથ્યાજ્ઞાનની વ્યાપ્તિ છે. ૧૬૯૩ પ્ર. ચૌદ છવસ્થાનક કહો છે તે તેના નામ અને ગુણ શું છે? ઉ. (૧) મિથ્યાત્વ એટલે જીવ અને શરીરને એક જ સમજે. પાંચ ઈન્દ્રિયના વિષય અને ચાર કષાય (ક્રોધ, માન, માયા અને લેભ)માં અનન્ય રસના અનુભવે. આવી પ્રત્યક્ષ વસ્તુથી બીજી કઈ ચીજને ખ્યાલ આવવા ન દે. મૃત્યુ પછી જીવનું શું થશે એ સંબંધી નિર્ણય કરવામાં પોતે નાખુશ; આવી વૃત્તિ એ જ મિથ્યાત્વ. (૨) સાશ્વાદાન-આ બીજું સ્થાનક છે. આ સ્થાનકે જીવ ઉપરથી આવે છે, પણ નીચેના પહેલા જીવસ્થાનકથી નથી આવતા. આ સ્થાનકમાં આવે તે જીવ પ્રાપ્ત થયેલ સમ્યકત્વથી ખસી જતાં છેક મિથ્યાત્વમાં જતાં પહેલાં અહીં આવે છે. મિષ્ટભોજન કરી જેમ કેઈ જીવ વમન કરતા હોય છે તેને ભેજનને મુખમાં સ્વાદ- કિંચિત લાગે છે, તેમ સમ્યફત્વ-તત્વને છેડે આસ્વાદ રહે છે. (૩) ત્રીજા મિત્ર છવ સ્થાનકમાં જીવ આવે છે ત્યારે તેને વિચાર પહેલા જીવ સ્થાનક મિયાત્વને રહેતા નથી તેમ ચેથા જીવ સ્થાનક સમ્યક્ત્વને વિચાર પણ રહેતો નથી, અર્થાત બનેની વચમાં રહે છે. વિતરાગ ધર્મની રુચિ નહીં તેમ મિથ્યાત્વ ધર્મને વિચાર ફુરતા નથી. પ્રજનભૂત જ્ઞાનના મૂળમાં, પૂર્ણ પ્રતીતિમાં, તેવા જ આકારમાં મળતા આવતા અન્ય તારે દોષ એટલે જ કે અન્યને પોતાનું માનવું, પતે પિતાને ભૂલી જવું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy