SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ પરર ૧૬૮૦ × એક જીવને એક સમયે કેટલાં ગુણસ્થાન હોય ? ચ, દેવ ઉ. એક સમયમાં એક જ હાય. ૧૬૮૧ પ્ર. મનુષ્ય સિવાય તિય કરનાર જીવ હોય ? ઉ. હા, મનુષ્ય સિવાય તિય ચ દેવગતિમાં પણ પાંચ ગુણસ્થાનક સુધીના જીવ હેય છે. ટ્ટાથી ઉપરના બધા ગુણુસ્થાનક મનુષ્યને જ હાય છે. વગેરે ગતિમાં સમ્યગ્દર્શન ધારણ ૧૬૮૨ પ્ર. જીવસ્થાનક એટલે શું? ઉ. જીવને રહેવાનાં સ્થાન ( ભૂમિકા ) તે જીવસ્થાનક કહેવાય છે. પર્યાપ્ત તેમજ અપર્યાપ્ત એવાં બાદર અને સૂક્ષ્મ એકેન્દ્રિય, ઈિન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુરિન્દ્રીય, અને સની તથા અસની પચેન્દ્રિય જેમનાં લક્ષણ છે તે જીવસ્થાને છે. ૧૬૮૩ પ્ર. કેટલાકોગુણસ્થાન કહે છે તેમાં ને જીવ સ્થાનકમાં શે। તાવત છે ઉ. બેય શબ્દતા ભાવાર્થ –અભિપ્રાય એક જ છે. અ જુદા નથી.. ૧૬૮૪ પ્ર. ત્યારે બે જુદા કેમ ખેલાય છે? ઉ. સિદ્ધાંતમાં સિદ્ધાંતકારાએ જીવ શબ્દ વાપર્યો છે. ત્યારે ગ્રંથકારાપછીના આચાર્યાએ ગુણસ્થાનક શબ્દ વાય છે. પરંતુ પૂર્ણ વિચાર. કરતાં જીવસ્થાનક શબ્દ બરાબર છે. કારણ ગુણુ છવમાં હોય છે. ૧૬૮૫ પ્ર. જીવને સ્થાનક કહેવાની શી જરૂર ? ઉ. વિતરાગેએ જીવતા ગુણાને લઈને તેમના સ્વભાવના ચડતા–ઉતરતા પર્યાયા, અવસ્થાએ, ભેદી જોયા, એટલે જીવસ્થાનકો કહ્યાં છે. ૧૬૮૬ પ્ર. ત્યારે જીવસ્થાના કેટલાં હશે ? ઉ. સંસારમાં રહેલા વે ચૌદ સ્થાનકમાં વહેંચાઈ ગયા જણાય છે. અર્થાત્ નીચમાં નીય સ્વભાવના જીવે પ્રથમ જીવ સ્થાનકે છે અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્વભાવ-ગુણુના છવા ચૌદમા જીવસ્થાનકે છે. ૧૬૮૭ પ્ર. ચૌદ ગુણસ્થાનકાનાં નામ આપેા. Jain Education International મેરા મેરા મત કરે, તેરા નહિ હું કાય; ચિદાનંદ પરિવારકા, મેલા હૈ દિન ઢાય, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy