SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ પરવ વિશુદ્ધિ આવવાથી લેફ્યામાં વિશુદ્ધિ થાય છે, અને સ્પાયાની મંદતાથી પરિણામેા વિશુદ્ધ થાય છે. ૧૬૭૩ પ્ર. શુક્લલેશ્યા ને શુકલધ્યાનમાં શું ફેર ઉ. શુકલલેશ્યા જુદી ચીજ છેને શુકલધ્યાન જુદી ચીજ છે. શુકલલેસ્યા તેા અજ્ઞાનીને પણ હોઈ શકે છે, એનાથી કાંઇ ભવના અંત નથી આવતા પશુ શુકલધ્યાન તા આત્માના સમ્યક્ શ્રદ્દા-જ્ઞાન ઉપરાંત ચારિત્ર દશામાં ઝૂલતા મુનિવરેાને જ હોય છે, તેના વડે ભવના અંત આવે છે. શુક્લલેસ્યા હેાય એવા જીવ નવમી ત્રૈવેયક સુધી જઈ શકે પણ તેના મેાક્ષ ન થાય. ૧૬૭૪ પ્ર. પરભવની લેશ્યા આ ભવમાં બંધાઈ જાય છે તેમ કહે છે તે સત્ય છે ઉ. લેસ્યા એટલે મને ત્તિ. કમલેશ્યા એટલા માટે કહે છે કે તે કર્મનો સ્થિતિ ઉત્પન્ન કરે છે. મરણ વખતે તદૂત આયુષ્ય બાકી રહે છે ત્યારે પછીના ભવની લેશ્મા પરિણમવા લાગે છે. આથી કરીને જીવના મરણ સમયે આગામી ભવની લેસ્યા અંત દૂત જેટલા સમય અવશ્ય હોય છે; તથા જીવના ઉત્પત્તિકાળે અતીતભવની લેફ્સા પણુ અંતર્મુત અવશ્ય હોય છે. લેસ્યાએની રચના એવી હાય છે કે તે જે ગતિમાં જવાનુ હાય તેવા આકારમાં મૃત્યુના એક સમય પહેલાં જ પરિણત થાય છે. ૧૬૭૫ મ. એકેન્દ્રિયની લેસ્યા તા અશુભ જ કહી છે, તા પછી તેનાં શુભ પરિણામ કેવી રીતે થાય ? ૩. અશુભ લેશ્યામાં પણ અનેક પ્રકારની તારતમ્યતા હોય છે. લેફ્સા અશુભ હોય પણ તેની સાથે શુભ પરિણામ પણ હોય છે. વળી કાઈને શુભલેસ્યા હાય તેા પણ તેની સાથે અશુભપરિણામ હોય છે. જેમ કે નરકમાં અશુભ લેશ્યા જ હાય છે, તા પણ ત્યાં કાઈ જીવ શુભપરિણામ પણ કરે છે તથા દેવમાં શુભલેશ્યા જ છે તા પણ ત્યાં કાઇ જીવ અશુભપરિણામ પણ કરે છે. આ પ્રમાણે જીવના પરિણામેમાં અનેક પ્રકારની વિચિત્રતા છે. એ દિન સુખ વિષયના, પછી દુ:ખના નહિ પાર; ભ્રાન્ત જીવ, તું નિજ ખલે, ભલા કુહાડી ન માર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy