SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬૬ પ્ર, લૈશ્યા કેટલી ? ૫૯ જીવમાં જરા પણ કાષાયિક વૃત્તિએ વિદ્યમાન હોય છે, ત્યાં સુધી તેને લેશ્યાનાં અણુએ ટૂંકા આપે છે. કષાયાના ઉદયથી અને મન વચન, કાયયેાગાના ચલનથી જે ભાવ શુભ કે અશુભ થાય છે તેને તાવવાવાળી છ લેસ્યાએ છે. ઉ. છ, કૃષ્ણ, નીલ, કપાત, પીત, પદ્મ, શુકલ, પહેલી ત્રણ અશુભ છે, શેષ શુભ છે. અશુભ લેશ્યા જેને હોય તે દેવલાકમાં ન જઈ શકે. કષાયના ઉદયથી અનુરજિત યાગેની પ્રવૃત્તિને ભાવ લેસ્યા કહે છે, અને શરીરના પીત, પદ્માદિ વર્ષાંત દ્રવ્ય લેફ્સા કહે છે. ૧૬૬૭ પ્ર. કૃષ્ણે લેશ્યાનાં લક્ષણ શુ છે ? . સ્વભાવની પ્રચંડતા, વેરની મજબૂત ગાંઠ, ઝઘડાખોર વૃત્તિ, ધર્મ અને યારહિતતા, સમજાવવા છતાં ન માનવું; આ બધાં કૃષ્ણ લેશ્યાનાં લક્ષણ છે. ૧૬૬૮ પ્ર. નીલ વૈશ્યાનાં લક્ષણ કહેા ? ઉ. મંદતા, બુદ્ધિહીનતા, અજ્ઞાન અને વિષયલેાલુપતા. ૧૬૬૯ પ્ર. કાપાત લેફ્સાનાં લક્ષણ કેવાં હોય છે? ઉ, જલદી રાષે ભરાવું, ખીજાની નિંદા કરવી, દેોષ દેવા, અતિ શાકાયુક્ત હેવુ અત્યંત ભયભીત બની જવું. ૧૬૭૦ પ્ર. પીત અથવા તેજો લેક્ષાનાં લક્ષણ શુ છે ? ઉ.કા-અકાર્યનું જ્ઞાન. પ્રેય-અદ્રોયના વિવેક, બધા તરફ સમભાવ યાદાનમાં પ્રવૃત્તિ. ૧૬૭૧ પ્ર. પદ્યલેશ્યાનાં લક્ષણ કેવાં હોય છે ? ઉ. ત્યાગશીલતા, પરિણામેાની ભદ્રતા, વ્યવહારમાં પ્રમાણિકતા, કાર્ય માં ઋજુતા, અપરાધીએ પ્રતિ ક્ષમાશીલતા, સાધુ-ગુરુજનાની પૂજા, સેવામાં તત્પરતા. ૧૬૭૨ પ્ર. શુક્લલેશ્યાનાં લક્ષણા કહેા ? ઉ. પક્ષપાત ન કરવા, ભાગાની આકાંક્ષા ન કરવી, બધાની સાથે સમદર્શી પણું, રાગ-દ્વેષ-સ્નેહથી દૂર રહેવું. આત્મ પરિણામામાં એ ખેલાથી બાંધિયા, સશાસ્ત્રના સાર; પ્રભુ ભજો, નીતિ સર્જા, પરી પરીપકાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy