SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૭ જ્ઞાનને પ્રમાણ કહે છે. “પ્ર” એટલે વિશેષપણે “માણ” અર્થાત માપ; પ્રમાણુ એટલે વસ્તુનું માપ કરવાવાળું જ્ઞાન. ૧૬૬૦ પ્ર. શાસ્ત્રમાં પ્રમાણ કેટલાં કહ્યાં છે ? ઉ. પ્રમાણ ચારે છેઃ (૧) પ્રત્યક્ષ પ્રમાણુ, (૧) અનુમાન પ્રમાણ, (૩) આગમ પ્રમાણ, (૪) ઉપમા પ્રમાણ. ૧૬૬૧ પ્ર. નય અને પ્રમાણમાં શું ભેદ છે? ઉ. સમ્યફ એકાત નય છે અને સમ્યફ અનેકાન્ત પ્રમાણ છે. જેના વડે વસ્તુની વસ્તુતા સિદ્ધ થાય તેને પ્રમાણુ કહે છે. નય અને પ્રમાણ ૧૧ને જ્ઞાન જ છે. વસ્તુના અનેક ધર્મોમાંથી (લક્ષણ અથવા સ્વભાવમાંથી) જ્યારે કોઈ એક ધમ દ્વારા (લક્ષણ અથવા સ્વભાવ દ્વારા) વસ્તુને નિર્ણય કરવામાં આવે ત્યારે તે નય કહેવાય અને અનેક ધર્મ દ્વારા વસ્તુને અનેક રૂપથી નિશ્ચય કરવામાં આવે ત્યારે તે પ્રમાણ કહેવાય. નય વસ્તુને એક દષ્ટિએ ગ્રહણ કરે છે અને પ્રમાણ એને અનેક દૃષ્ટિએથી ગ્રહણ કરે છે. ૧૬૬૨ પ્ર. પ્રમાણ અને નયને ભેદ ઉદાહરણ આપી સમજાવો. ઉ. જેમ કે ઈ માનવ વેપારી છે અને મેજિસ્ટ્રેટ પણ છે. પ્રમાણુજ્ઞાન બંને વાતાને એક સાથે જાણે છે. નયની અપેક્ષાએ કઈ વખત તે વેપારી કહેવાય છે ત્યારે મેજિસ્ટ્રેટપણું ગૌણ રહે છે; અને કઈ વખત જ્યારે મેજિસ્ટ્રેટ કહેવાય છે ત્યારે વેપારીપણું ગણુ રહે છે. અધ્યાત્મ શાસ્ત્રોમાં નિશ્ચયનય તથા વ્યવહારનયને ઉપયોગ બહુ જોવામાં આવે છે. ૧૬ ૬૩ પ્ર. પ્રમાણ, નય અને નિક્ષેપને અર્થ કહે ? ઉ. જ્ઞાન પ્રમાણ છે. જ્ઞાતાના હૃદયગત અભિપ્રાયને નય કહેવામાં આવે છે. જાણવાના ઉપાયોને નિક્ષેપ કહે છે. નય તે જ્ઞાતા એટલે કે જાણનાર છે, અને નિક્ષેપ, રેય અર્થાત જ્ઞાનમાં જાણવા ગ્ય છે. વસ્તુ પ્રમાણને વિષય છે અને વસ્તુને એક અંશ નયને વિષય ઉણ ઉદક જે રે આ સંસાર છે, તેમાં એક તત્વ માટે રે સમજણુ સાર છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy