SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧૫ સાધન છે અને શાસ્ત્રતાત્પર્ય સાધ્ય છે. કહેવાને અર્થ એ છે કે સૂત્રની જે ગાથા ચાલતી હોય તેને અર્થ કર્યા પછી તેમાંથી શાસ્ત્રતા પર્યના રૂપમાં વીતરાગતા જ નીકળવી જોઈએ. તેથી જ “સ્વ”ની અપેક્ષા અને “પર”ની ઉપેક્ષા જે કથનમાં હોય તે શાસ્ત્રતાત્પર્ય સમજવું. ૧૬૫૭ પ્ર. સપ્તભંગ વાણી કેને કહે છે ? ઉ. જેમ એક પુરુષ પિતા છે, પુત્ર પણ છે, તે પિતા અને પુત્ર પણ એક જ સમયે છે. પરંતુ શબ્દોમાં એ શક્તિ નથી કે બંને સ્વભાને એક સાથે કહી શકાય. તેથી ચોથા ભંગ અવક્તવ્ય કહે છે. કેઈ અપેક્ષાએ આ વસ્તુ અવક્તવ્ય છે. કથનગોચર નથી. જો કે એ પિતા અને પુત્ર બંને એક સમયે (સાથે) છે, પરંતુ કહી શકાતું નથી. સર્વથા અવક્તવ્ય નથી એ વાતને સિદ્ધ કરવા બાકીના ત્રણ ભંગ છે. કોઈ અપેક્ષાએ અવક્તવ્ય હોવા છતાં પણ પિતા છે, કેઈ અપેક્ષાએ અવક્તવ્ય હોવા છતાં પણ પુત્ર છે, કેઈ અપેક્ષાએ અવક્તવ્ય હોવા છતાં પણ પિતા અને પુત્ર બને છે. એવી રીતે બે વિરોધી સ્વભાવને સમજાવવા માટે સાત ભાગ કરવામાં આવ્યા છે. તેના સાત ભંગ જ થઈ શકે છે. છે કે આઠ થતા નથી. જેમ (૧) પિતા, (૨) પુત્ર, (૩) પિતાપુત્ર, (૪) અવક્તવ્ય, (૫) પિતા અવક્તવ્ય, (૬) પુત્રઅવક્તવ્ય, (૭) પિતાપુત્ર અવક્તવ્ય. જે કોઈને સફેદ, કાળે અને પીળા એ ત્રણ રંગ આપવામાં આવે તો તેમાંથી નીચેના સાત જ રંગ બની શકે ? (૧) સફેદ, (૨) કાળે, (૩) સફેદ કાળ, (૪) પીળો (૫) સફેદ પીળો; (૬) કાળે પીળે, (૭) સફેદ કાળો પી. ૧૬પ૮ પ્ર. આ સ્યાદ્વાદ અને સપ્તભંગ વાણીને સમજવાની શું જરૂર છે? ઉ. આત્માને સ્વભાવને સમજવા માટે આ સ્યાદ્વાદની ઘણું જરૂર છે. જેવી રીતે આત્મામાં અસ્તિ-નાસ્તિ: નિત્ય-અનિત્યપણું; એક-અનેકરૂપ; શુદ્ધ-અશુદ્ધતા બતાવી શકાય છે. આત્મામાં અસ્તિત્વ નરક ગતિ જીવ મારતાં, અભયદાનથી દેવ; દર્શાવ્યા બે ભાગ આ, હવે રચે તે સેવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy