SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ શબ્દથી વ્યવહાર કરવો તે એવભૂતનય છે. વૈદું કરતા હોય તેને વૈદ, પૂજન કરતા હોય તેને પૂજારી કહે વગેરે. ૧૬૫૫ પ્ર. સ્યાદ્વાદનય કોને કહે છે તે સમજાવો. ઉ. વસ્તુનું સ્વરૂપ અનેકાન્ત છે. તેથી જીવ પણ અનેકાન્ત સ્વરૂપ છે. વસ્તુના અનેકાનત સ્વરૂપને સમજાવવાવાળી કથન પદ્ધતિને સ્વાદુવાદ કહે છે. જેમાં અનેક અન્ત (ધર્મ) હોય તેને અનેકાન્ત કહે છે. પદાર્થમાં અનેક સ્વભાવ રહે છે, જે સાધારણ રૂપથી વિચારતાં વિરેાધારૂપ ભાસે છે પરંતુ તે સર્વે ભિન્ન ભિન્ન અપેક્ષાએ પદાર્થમાં પદાર્થરૂપ જ હોય છે. તેને સમજાવવાને ઉપાય સ્યાદ્વાદ કે સપ્તભંગ છે. દરેક પદાર્થમાં અસ્તિ એટલે હેવાપણું અને નાસ્તિ એટલે અભાવપણું, નિત્યપણું તથા અનિત્યપણું, એકપણું તથા અનેકપણું, દ્રવ્યત્વ-પર્યાયત્વ; દત્ય-અભેદત્વ, અપેક્ષત્વ અનપેક્ષત્વ, અંતરંગ, બહિરંગ, મૂર્ત-અમૂર્ત, શુદ્ધ-અશુદ્ધ, સંસારી સિદ્ધ, એમ બે વિરોધી સ્વભાવ છે. સ્યાત્ એટલે કથંચિત કેઈ અપેક્ષાએ, વાદ એટલે કહેવું તે સ્યાદાદ છે. ૧૬૫૬ પ્ર. જેન શસ્રમાં કેટલી રીતે અર્થે કરવામાં આવે છે ? ઉ. જૈન શાસ્ત્રોમાં પાંચ પ્રકારે અર્થ કરવાની રીત બતાવી છે. (૧). શબ્દાર્થ (૨) નયાર્થ (૩) આગમાર્થ (૪) મતાર્થ (૫) ભાવાર્થ. (૧) શબ્દનો અર્થ કરવો તે શબ્દાર્થ છે. (૨) એક કથન તે વ્યવહારનયનું છે કે નિશ્ચયનયનું છે તે જાણવું તે નાર્થ છે. (૩) આ અમુક આગમનું કથન છે તે સમજવું તે અગમાથે છે. (૪) આ અન્યમતને નિષેધ કઈ વિધિથી કરે છે તે સમજવું તે મતાર્થ છે. (૫) આ કથનનું શું તાત્પર્ય છે ? તે જાણવું તે ભાવાર્થ છે. આ પ્રમાણે પાંચ પ્રકારે અર્થ કરો તે સૂતાત્પર્ય છે. તથા શાસ્ત્રતાત્પર્ય અર્થાત વીતરાગતા પણ છે. સૂત્રતાત્પર્ય જેના પ્રત્યેક રમે પિણ બબ્બે વેગને નિવાસ છે; તેવા સાડા ત્રણ કરોડ રેગથી કાયા ભરેલી હોવાથી રેગને તે ભંડાર છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy