SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ૧૬૩૮ પ્ર. વ્યવહારનય અને નિશ્ચયનયના કાઈ દાખલા આપી સમજાવે. . . જેમ એક તલવાર સાનાની મ્યાનમાં રાખી હેાય. કાઈને એ તલવારની જરૂર હોય તા તે એટલું લાંબું વાકય નથી કહેતા કે સાનાની મ્યાનમાં રાખી છે તે તલવાર લાવા. પણ સાનાની તલવાર લાવે એવું ટૂંકું વાક્ય કહી દે છે તા વ્યવહારમાં એ વચન. અસત્ય નથી. પરંતુ નિશ્ચયથી અસત્ય છે. કારણ કે એવા ભ્રમ પેદા કરી શકે છે કે તલવાર સેનાની છે, જ્યારે તલવાર સેાનાની નથી. એવી રીતે નિશ્ચયનયથી આત્માને આત્મા જ કહેવાશે. વ્યવહારનયથી આત્માને મનુષ્ય, તિહુઁચ આદિ કહેવાના લાક વ્યવહાર છે કેમ કે મનુષ્ય, તિય ચ આદિ શરીરમાં તે વિદ્યમાન છે. આ વ્યવહારનયથી સત્ય છે તેા પણ નિશ્ચયનયથી તે અસત્ય છે, કારણ કે આત્મા મનુષ્ય નથી, તેનાં કર્મ મનુષ્ય છે, તેના દેહ મનુષ્ય છે. ૧૬૩૯ પ્ર. સ’સારી આત્માને સમજવા માટે ક્યા નયની જરૂર છે ? ઉ. સંસારી આત્માને સમજવા માટે તેમજ પરના સ યેાગ સહિત ફાઈ પણ વસ્તુને એળખવા માટે બને નયાની જરૂર પડે છે. કપડુ મલિન છે તેને શુદ્ધ કરવા બંને નયના જ્ઞાનની જરૂર છે. નિશ્ચયનયથી કપડુ ઉજ્જવળ છે, રૂનું બનેલું છે, વ્યવહારનયથી મેલુ કહેવાય છે કારણ કે મેલના સંચાગ છે. જો એક જ નય કે એક અપેક્ષાએ સમજે તેા કપડુ. કદી સ્વચ્છ થઈ શકે નહિ. જો એમ. માની લે કે કપડું સર્વથા શુદ્ધ જ છે તેા પછી તેને શુદ્ધ કરવામાં આવે નહિ. જો માની લે કે મેલું જ છે તા પણ્ તે શુદ્ધ કરાય નહિ. એવી રીતે નિશ્ચયનય કહે છે કે આત્મા શુદ્ધ છે. વ્યવહારનય કહે છે કે આત્મા અશુદ્ધ છે, કર્મોથી બધાયેલા છે, એ બને વાતા જાણ્યા પછી જ કર્મોને કાપવાને પુરુષાર્થ કરી શકાય છે. ૧૬૪૦ પ્ર. કાઈ ફક્ત વ્યવહારનયથી જ આત્માને જાણે તેા શું થાય ? ઉ. જે કાઈ કપડું સ્વચ્છ કરવાની ઇચ્છાથી કપડાં ઉપર સાષુ ધસે પંડિત વાત વખાણિયે, જેથી સુખ પમાય, ઔષધ ઉપદેશી ખરું, કટુ શુભ ગણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy