SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૭ ઉ. પાંચ સમવાયનાં નામ : (૧) કાળ, (૨) સ્વભાવ, (૩) નિયતિ (ભવિતવ્ય હાનહાર) (૪) કર્યાં અથવા પૂર્વ કૃત (૫) ઉદ્યમ અથવા પુરુષા. ૩ર (૧) કાળવાદી : આ જગતમાંના સર્વ પદાથે! કાળના ખજામાં છે. કાળ સૌના કર્તા-ભ-હર્તા છે. (૧) સ્વભાવવાદી : જે થાય છે તે સ્વભાવથી થાય છે. જીવનેા ઉપયાગ, પુદ્ગલનુ પરિવર્તન, ભવ્યજીવનુ મેાક્ષ ગમન, અભવ્યના અનંત સંસાર, શાત્ર સ્વભાવથી જ થાય છે. સ્વભાવ વગર ખીજું કંઈ છે જ નહિ. (૩) નિયતિવાદી : જેમ બનનાર હોય તેમજ બધાં કામેા બન્યાં કરે છે. ગમે તેટલા યત્ન કરી પણ બનનાર વાત કાઈ રીતે મિથ્યા થતી નથી. (૪) કવાદી : પેાતાનાં કરેલાં કર્માનાં ફળ પ્રમાણે જ બધુ થાય છે. ફ દૂર થાય ત્યારે જ મેક્ષ થાય. માટે કર્મ જ મહાબળવાન છે. (૫) ઉદ્યમવાદી । ઉદ્યમથી જ તમામ બને છે અને કાળ, સ્વભાવ, નિયતિ અને કર્મથી કંઈ થતું નથી. આ પાંચે સમવાયના વિવાદ અનાદિ કાળથી ચાલી રહ્યો છે.. એ પાંચે પેાતાતાની એક એક બાબતને ગ્રહણ કરી પેાતાના પક્ષ તાણે છે અને ખીજા પક્ષને ખાટા કહે છે. તેટલા માટે એ એકાંતવાદી માન્યતાને મિથ્યાત્વ કહે છે. એ પાંચે પેાતાના પક્ષ છેડી એકત્ર થઈ જાય તા ન્યાયપક્ષે આવે છે, અને સમદષ્ટિ થાય છે. પાંચ આંધળા અને હાથીના દૃષ્ટાંતરૂપ આ પાંચ પેાતાના મત સ્થાપનાર પક્ષગ્રાહીએ છે. ૧૬૦૫ પ્ર. મેક્ષમાર્ગમાં જરૂરી પાંચ એવા સમવાયના (મેળાપ, એકટાપણુ) હાવું જરૂરી છે? પંડિત પીડા પામશે, જ્યાં અંધેરી રાજ; જ્યમ પાવૈના પુરમાં, વેશ્યાને દુ:ખ દાઝ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy