SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૫ અવસ્થાના ભેદ, ગુણસ્થાન અને માણાસ્થાનાનુ` કથન તથા કર્માના બંધ, ઉદય, સત્તા આદિનું નિરૂપણ છે. આત્માની અવસ્થાએ કર્મ ના ભિન્ન-ભિન્ન પ્રકારથી થાય છે તે સવ હિસામ તેમાં બતાવ્યા છે. એમાં સિદ્ધાંતના સમાવેશ થાય છે, મન તે જડ થઈ ગયું હોય તા ગણિતાનુયોગ” વિચારવા યેાગ્ય છે. કરણ એટલે ભાવ. જેવા ભાવ કરે તે પ્રમાણે ચેસ કöધાય. એ બધા કર્મના હિસાબ હોય છે. કરણાનુયાગના ગામટ્ટસાર, લબ્ધિસાર, ક્ષપણુસાર, ત્રિલેાકસાર આદિ અનેક પ્રથા છે. (૩) ચરણાનુયાગ : ચરણાનુયાગમાં ચારિત્રની વાત આવે છે. તે કર્મ ક્ષય કરવા માટે છે. મન વચન કાયાને સ્થિર કરવા માટે, સ્વરૂપાચરણમય નિશ્ચયચારિત્ર પ્રાપ્ત કરવા માટે જે જે વ્યવહાર ચારિત્રની આવશ્યકતા છે તે સર્વ આ અનુયાગમાં બતાવ્યું છે. સર્વ વિરતિ મુનિને બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા આપે છે તે ચરણાનુયાગની અપેક્ષાએ પણ કરણાનુયાગની અપેક્ષાએ નહીં; કારણ કે કરણાનુયાગ પ્રમાણે વૈદ્યદયના ક્ષય નવમે ગુણસ્થાને થાય તે પહેલાં નહીં. મન જે પ્રમાદી થઈ ગયું હાય તા ચરણાનુયાગ’વિચારવા યોગ્ય છે. ચરણાનુયાગના મૂળાચાર, આચારસાર, રત્નકરડ શ્રાવકાચાર, ભગવતી આરાધના, સ્વામી કાતિ ધૈયાનુપ્રેક્ષા, આત્માનુશાસન પદ્મન દી પચ્ચીસી ઇત્યાદિ અનેક પ્રથા છે. ચરણાનુયાગની બે ધારાએ છે,-એક અંતર ગમાં વૈરાગ્ય ઉત્પન્ન કરવાવાળી તથા ખીજી આ જીવનમાં બાહ્ય-ત્યાગરૂપ કાંઈ પ્રેરણા આપવાવાળી. (૫) દ્રવ્યાનુયાગ : દ્રવ્યાનુયાગમાં છ દ્રવ્યમાં મુખ્યપણે બધી આત્માની વાતા આવે છે. તે પેાતાનું સ્વરૂપ જાણવા માટે છે. એમાં છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તત્ત્વ અને નવ પદાર્થનું વ્યવહાર મેાક્ષની ઇચ્છાવાળા માટે શરીર પણ પરિગ્રહ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy