SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૭ર પ્ર. એકલા દ્રવ્યાનુયોગના અભ્યાસથી નિશ્ચયાભાસી થઈ જાય ? ૪૮૬ નયથી પર્યાયરૂપ અને નિશ્ચયનયથી દ્રવ્યરૂપ થન છે. એમાં શુદ્ધાત્માનુભવની રીતિએ બતાવી છે. જીવનમુક્ત શાનાં સાધન બતાવ્યાં છે. એમાં નિંથ પ્રવચનનું રહસ્ય છે, શુકલ ધ્યાનનું અનન્ય કારણ છે. મહાભાગ્ય વડે દ્રવ્યાનુયાગની પ્રાપ્તિ થાય છે. દ્રવ્યાનુયાગનું ફળ સભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. સમાધિનું રહસ્ય એ જ છે. મન જો શ કાશીલ થઈ ગયુ. હાય તા દ્રવ્યાનુયોગ વિચારવા યાગ્ય છે. દ્રવ્યાનુયોગની દષ્ટિ વિના થાનુયાગ અને ચરણાનુયેાગમાં ફઈ અપેક્ષાએ કહ્યુ છે તે સમાશે નહિ. શ્રી કુન્દ કુન્દ સ્વામીના સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, રયણુસાર, અષ્ટપહુડ; શ્રી ઉમાસ્વામીકૃત તત્ત્વાર્થ સૂત્ર, ખીન્ન ન્યાયના કેટલાય ગ્રંથા, પ્રમાણુ પરીક્ષા, પ્રમાણ નિય, પ્રમાણુ મિમાંસા, તથા ન્યાયદીપિકા ઇત્યાદિ ભરપૂર દ્રવ્યાનુયેાગના ગ્રંથા જયવંત વર્તે છે. ઉ. ના, દ્રવ્યાનુયોગના અભ્યાસથી નિશ્ચયાભાસી ન થાય પણ વ્યવહાર છે જ નહિ તેમ નિષેધ કરે તા નિશ્ચયાભાસી થઈ નય, એથી તા કહ્યું છે કે જેને નિશ્ચયના અતિરેક હાય તેણે વ્યવહાર ગ્રહણ કરવે અને જેને વ્યવહારના અતિરેક હોય તેણે નિશ્ચયને ગ્રહણ કરવા. આ બધામાંથી કયા શાસ્ત્રના સ્વાધ્યાય કરવા ? અને કયા ક્રમથી કરવા . જો કાઇની બુદ્ધિ એટલી મંદ હાય કે વસ્તુ સ્વરૂપને સમજી ન શકે તથા વૈરાગ્યની વાત જેના ગળે ઊતરી ન શકે તેા તેના માટે પ્રથમાનુયોગ તથા ચરણાનુયોગની બાહ્ય ત્યાગની ધારાને સ્વાધ્યાય જ થચિત યોગ્ય છે. જેની બુદ્ધિ કુશાગ્ર છે અને જેને દ્રવ્યાનુયોગ અને ચરણાનુયોગના બરાબર અભ્યાસ કરી લીધા છે, તેને નિજ કલ્યાણાર્થે પેાતાના સૂક્ષ્મ પરિણામેાને પારખવા કરણાનુયોગના ૧૫૭૩ પ્ર. ખામિ સબ્વે જીવા, સબ્વે જીવા વિ ખમતું કે, મિત્તી એ સવ્વ ભૂએસ, વેર મજઇ ન કૃષ્ણઈ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy