SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ સભ્યજ્ઞાન ૧૫૬૪ પ્ર. વિશ્વનાં બધાં દ્રવ્યમાં ન હોય અને ફક્ત આત્મામાં જ હોય તેવો કોઈ વિશેષ ગુણ છે કે જેથી આત્માને તરત ઓળખી શકાય ? ઉ. હા, આત્મામાં એ વિશેષ ગુણ છે અને તે ગુણનું નામ જ્ઞાન. ચૈતન્યસ્વરૂપ આત્મા સદા જ્ઞાનનું નિધાન છે, તે જ્ઞાન જ કરે છે, અન્ય કાંઈ કરતા નથી, તે જ્ઞાનમાં લોકાલોક ભાસે છે. જે સર્વ ને જાણે તે જ્ઞાન છે. જ્ઞાન એક અદ્ભુત છે કે જે કંઈ કેાઈને આપી શકતો નથી કે કોઈ કોઈ પાસેથી લઈ શકતા નથી. આત્મા જ્ઞાતા દષ્ટા છે જેનારે અને જાણનાર છે. ૧૫૬૫ પ્ર. ત્યારે આત્મજ્ઞાન એટલે શું ? ઉ. આત્મજ્ઞાન એટલે દેહથી આત્મા જુદે છે; સ્વપર પ્રકાશક છે, નિત્ય છે, કર્તા છે, ભક્તા છે, મોક્ષ છે અને મેક્ષને ઉપાય છે; આ પદને યથાર્થ નિર્ણય થાય તેને “મારું મારું” મટી શુદ્ધ આત્માને અનુભવ થાય, (ત આત્મજ્ઞાન છે.). “હું નિશ્ચયથી પરમ આત્મવત્ શુદ્ધ નિર્વિકાર જ્ઞાતા દષ્ટ છું” એવું જ્ઞાન તે આત્મજ્ઞાન કહેવાય છે. એ જ આત્મજ્ઞાન પરમ સુખ સાધન છે. એ આત્મજ્ઞાનને જ નિશ્ચય સમ્યજ્ઞાન કહે છે. એ આત્મજ્ઞાનમાં ઉપયોગની સ્થિરતાને સ્વરૂપાચરણ ચારિત્ર કહે છે, સ્વાનુભવ કહે છે કે આત્મયાન કહે છે. ૧૫૬૬ ક. આત્મજ્ઞાન થાય તે પહેલાં કઈ લબ્ધિઓ જીવને પ્રગટે છે? ઉ. આત્મજ્ઞાન થાય તે પહેલાં પાંચ લબ્ધિ જીવને થાય છે : ૧. ક્ષયપશમ લબ્ધિ : મનુષ્યભવ, પાંચ ઈન્દ્રિય વગેરે મળે તે. ૨. વિશુદ્ધિલબ્ધિ : ખોટાં કામથી ત્રાસ પામે ને સારા ભાવ ભણી છવ વળે તેથી પુણ્ય બાંધે, તેથી સપુરુષને યોગ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy