SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ -૧૫૪૭ પ્ર. નિર'તર ધ્યાનની પ્રાપ્તિ માટે કઈ સામગ્રી શાસ્ત્રમાં બતાવી છે? ૩. ૧. તપ (છ બાહ્ય તપ અને છ અંતરંગ એમ કુલ મળી બાર તપ), ૨. શ્રુત (આચાર-આરાધના આદિ દ્રવ્ય શ્રુત અને તેના આધારે ઉત્પન્ન નિર્વિકાર સ્વસ ંવેદન જ્ઞાન રૂપ ભાવશ્રુત), અને ૩. વ્રત (હિંસા, જૂ, ચેારી, અબ્રહ્મ અને પરિગ્રહના દ્રવ્ય અને ભાવ રૂપે ત્યાગ), તે (તપ, શ્રુત અને ત્રત) જ ધ્યાનની સામગ્રી છે. ૧૫૪૮ પ્ર. ધ્યાનમાં શું કારણભૂત થાય ? ઉ. વૈરાગ્ય, તત્ત્વનું જ્ઞાન, પરિગ્રહેાના ત્યાગ, સામ્યભાવ, અને પરિષહેાનું જીતવું; એ પાંચ ધ્યાનનાં કારણ છે. ૧૫૪૯ પ્ર. ધ્યાન કરવાના ઉત્તમ સમય કયા ? ઉ. સર્વથી ઉત્તમ સમય પ્રાત:કાળના છે. તે તદ્દન શાંત હોય છે, વાતાવરણ શીતળ અને સુંદર હાવાથી અનુકૂળ હેાય છે. તે સિવાય જે સમયે મન ચાંટે તે સમયે પણ ધ્યાન કરી શકાય છે. ૧૫૫૦ પ્ર. ધ્યાન કરવા માટે ઉત્તમ સ્થળ કયુ હશે ? ઉ. જેટલુ એકાંત હશે એટલું વધારે સારું ધ્યાન થઈ શકશે. ૧૫૫૧ પ્ર. ધ્યાનના સમયે મનની શુદ્ધિ જોઇએ ? ઉ. હા. જેટલા સમય ધ્યાન કરવું હોય તેટલે સમય અન્ય સ કાર્યાથી નિશ્ચિ ંત થઈ જવું. નિશ્ચિ ંત થયા વગર ધ્યાનમાં મન ચાંટરો નહિ. ધ્યાતાના મનમાં આકુલતા હેાવી જોઇએ નહિ. ૧૫૫ર પ્ર. ધ્યાનના સમયે વચનશુદ્ધિ કેવી હાવી જોઇએ ? ઉ. ધ્યાનમાં જેટલા સમય ગાળવા હોય તેટલેા સમય મૌન રહેવું અને ધ્યાનને સહકારી મ ંત્રા કે પાઠ વાંચવા–વિચારવા પર ંતુ કાઈ સાથે વાતચીત ના કરવી. ૧૫૫૩ પ્ર. ધ્યાનના સમયે કાયદ્ધિ પણ હોવી જોઇએ ? ઉ. હા, અંતરથી ને બાહ્યથી શરીર નિરાકુલ રહે, શરીરના કારણથી મનમાં ડાઇ વિક્ષેપ કે વિઘ્ન ન આવે એમ શરીરને રાખવુ જોઇએ. રે ! અન્ય નિજને, અન્યને નિજ, માની બ્રાન્ત ભમ્યા ભવે; હું અન્ય ના, હું' તે જ હું, છે અન્ય અન્ય નહું હવે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy