SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૫ ઉ. હ; “નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ.” ધ્યાન કરનારને નિશ્ચયનય અને વ્યવહારનયથી આત્માની દઢ અને. પાકી શ્રદ્ધા હેવી જોઈશે તથા તેના મનમાં સાચું જ્ઞાન અને સાચે વૈરાગ્ય હો જોઈશે. ૧૫૭૬ પ્ર. નિશ્ચયધ્યાન કેને કહે છે? ઉ. ધ્યાનમાં એકાગ્રવૃત્તિ રાખીને સાધુ નિસ્પૃહવૃત્તિવાન અર્થાત્ સર્વ પ્રકારની ઈચ્છાથી રહિત થાય તેને પરમ પુરૂષે નિશ્ચયધ્યાન કહે છે.. ૧૫૩૭ પ્ર. આત્મજ્ઞાનને મુખ્ય હેતુ શું છે ? ઉ. ધ્યાન એ સર્વોત્તમ તપ છે, તેનું તત્કાળ ફળ ચિત્તપ્રસન્નતા,. - આત્મશાંતિ અને અનુભવરસને આસ્વાદ આવવો તે છે. સર્વ આત્મસાધનાનું ફળ સમાધિ છે. આત્મજ્ઞાન, આત્માના અનુભવને સ્વાદ તે જ સમ્યફદર્શન અને તે જ મોક્ષને ભવ્ય દરવાજે. ૧૫૩૮ ક. આત્મધ્યાન માટે ત્યાગ, વૈરાગ્ય, યમ, નિયમ, સંયમની જરૂર નથી ?: ઉ. નક્કી જરૂર છે, તે આત્માને લક્ષે હેવાં જોઈએ. વૈરાગ્યાદિસફળ તા, જે સહ આતમ જ્ઞાન, તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણું નિદાન. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.” જેની પાપમય તીવ્રકષાયથી પણ નિવૃત્તિ થઈ ન હોય, દેવગુરુ-શાસ્ત્રની ભક્તિ, બહુમાન, સાધમ ઉપર પ્રેમ, ઈત્યાદિરૂપ અત્યન્ત મંદકષાયરૂપની ભૂમિકામાં પણ જે આવ્યું ન હોય, તે અકષાયી ચૈતન્યનું નિર્વિકલ્પ ધ્યાન કેવી રીતે કરશે ? અલબત્ત ન જ કરી શકે. ૧૫૩૯ પ્ર. ધ્યાનને કેટલા પ્રકાર છે? ઉ. ધ્યાનના ધણું ઘણા પ્રકાર છે. વિવિધ મંત્ર, જાપ–આલંબન ધ્યાન, બાહ્ય ધ્વનિ અથવા અંતર ધ્વનિ-આલંબન ધ્યાન, શ્વાસેચ્છવાસ -આલંબન ધ્યાન, ત્રાટક અથવા મૂર્તિ, ચિત્ર, બિંદુ, મંત્રાક્ષ સત્ય સમસ્ત ગુણેનું આશ્રયસ્થાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy