SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ४७४ ૧૫૩૧ પ્ર. આત્મધ્યાન કરતાં શું અનુભવ થાય ? ઉ. આત્મ સ્વરૂપમાં એવી રમણતા થઈ છે કે જેમ કેઈ સુંદર રૂપ જેવામાં ઉપગ એકાગ્ર થઈ જાય છે. એ સમયની અવસ્થા, આનંદ સુખ દશા એવી હોય છે, તેનું વર્ણન પણ ન થઈ શકે. તે દશાને અદ્વૈત ભાવ કહે છે. જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે ભગવાન જે, તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જે.” ૧૫૩૨ પ્ર. આત્મદશા કેમ આવે ? ઉ. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે હવે સહજ સ્વભાવ રૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? પણ શિથિલપાથી. પ્રમાદથી વાત વિસ્મૃત થઈ જાય છે. પદાર્થનું તુર૭પણું ભાસ્યમાન થયું હોય તે અંતવૃત્તિ રહે. જેમ અલ્પ કિંમતને એવો જે માટીને. ઘડો, તે ફૂટી ગયું અને પછી તેને ત્યાગ કરતાં આત્માની વૃત્તિ ક્ષેભ પામતી નથી; કારણ કે તેમાં તુચ્છપણું સમજાયું છે. જ્ઞાનીને જગતના સર્વ પદાર્થ તુચ્છ ભાસ્યમાન છે. ૧૫૩૩ પ્ર. નિર્વિકલ્પ દશામાં કેવો અનુભવ થાય છે ? ઉ. નિર્વિકલ્પ દશામાં જ્ઞાન (આત્મા) માત્ર આત્માને જ જાણવામાં. પ્રવર્તે છે અને એમ પ્રવર્તતાં કોઈ વચનાતીત એ અપૂર્વ આનંદ થાય છે કે વિષયસેવનમાં તેની જાતિને અંશ પણ નથી. તેથી એ આનંદને અતીન્દ્રિય કહે છે. ૧૫૩૪ પ્ર. એ અનુભવ કયા ગુણસ્થાનમાં હોય છે ? ઉ. ચેથા ગુણસ્થાનથી જ થાય છે. પરંતુ ચેથામાં તે ઘણું કાળના અંતરાલથી થાય છે અને ઉપરનાં ગુણસ્થાનેમાં શીધ્ર શીધ્ર થાય છે. ૧૫૩૫ પ્ર. આત્મજ્ઞાન માટે નિશ્ચયનય અને વ્યવહારનય બનેને જાણવાની જરૂર છે ? છે ગુણી ગુણમય, નાશ ગુણને, ત્યાં જ નાશ ગુણ તણે, તે અન્યમતી નિર્વાણુને કહે શુન્ય, કલ્પિત એ ગણે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy