SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ થયેા. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણુ એવી જિનપ્રતિમા પ્રતિ લાખા દૃષ્ટિવિમુખ થયા. જૈનમાર્ગમાં ઘણા ફાંટા પડી ગયા છે. લાંકાશાને થયાં (સ ંવત ૧૫૩૧) સુમારે (પાંચસા) વર્ષ થયાં છે. પણ તે હુંઢિયા સંપ્રદાયમાં પાંચ ગ્રંથ પણ રચાયા નથી. તે વેદાંતમાં દશ હજાર જેટલા ગ્રંથ થયા છે. (પાંચસા) વર્ષોમાં બુદ્ધિ હાય ત છાની ના રહે. કુંઢિયાએ મુમતિ અને તપાએ મૂર્તિ આદિના દાગ્રહ ગ્રહી રાખ્યા છે, પણ તેવા દાગ્રહમાં કાંઈ જ હિત નથી. શૂરાતન કરીને આગ્રહ, કદાગ્રહથી દૂર રહેવું, પણ વિરોધ કરવેા નહીં. ુઢિયા અને તપા તિથિએના વાંધા કાઢી જુદા પડી—“હું જુદા છુ” એમ સિદ્ધ કરવા તકરાર કરે છે તે મેાક્ષ જવાના રસ્તા નથી. ઝાડને ભાન વગર કર્મ ભાગવવાં પડે છે તા મનુષ્યને શુભાશુભ ક્રિયાનું ફળ કેમ નહી ભાગવવું પડે ? લીલેાતરીના રક્ષણાર્થે આડમાદિ તિથિ કહી છે. કાંઈ તિથિને અર્થે આઠમાદિ કહી નથી. સ ંવત્સરીના દિવસ સ ંબધી એક પક્ષ ચેાથની તિથિના આગ્રહ કરે છે, અને બીજો પક્ષ પાંચમની તિથિના આગ્રહ કરે છે. તિથિિિર્થના ભેદ મૂકી દેવા. ભાંગજાળમાં પડવું નહીં. જ્ઞાની પુરુષાએ તિથિઓની મર્યાદા આત્માર્થે કરી છે, જો ચાક્કસ દિવસ નિશ્રિત ન કર્યાં હોત, તા આવશ્યક વિધિઓના નિયમ રહેત નહીં. આત્માથે તિથિની મર્યાદાના લાભ લેવા. ઢિયા અને તપા કલ્પના કરી જે મેક્ષ જવાના માર્ગ કહે છે તે પ્રમાણે તે ત્રણે કાળમાં મેાક્ષ નથી. કુળાચાર પ્રમાણે જે સાચું માન્યું તે જ કષાય છે. સાચા મા એક જ છે; માટે આગ્રહ રાખવે નહિ. બન્ને સમજ્યા વગર વાડા ખાંધી કર્મ ઉપાર્જન કરી રખડે છે. વહેારાના નાડાની માફક મતાગ્રહ પકડી બેઠા છે. મૂર્તિ માને નહીં ને મુમતિ બાંધે તે હુ ંઢિયા; મૂર્તિ માને ને ધર્મ ન વાડી નીપજે, ધ હાર્ટ ન વેચાય, ધર્મ વિવેકે નીપજે, જે સમઝે તે થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy