SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ લેકપકાર તો કરી જ ગયા. નિષ્કારણ કે પકાર એ મહાપુરુષને ધર્મ છે. અત્યારે તે શ્રી આનંદઘનજીના વખત કરતાં પણ વધારે વિષમતા, વીતરાગમાર્ગ વિમુખતા વ્યાપેલી છે. શ્રી આનંદઘનજીને સિદ્ધાંતબેધ તીવ્ર હતા. તેઓ વેતાંબર સંપ્રદાયમાં હતા. “ભાષ્ય, ચૂર્ણિ, નિર્યુક્તિ,વૃત્તિ પરંપરા અનુભવ રે” ઇત્યાદિ પંચાંગીનું નામ તેમના શ્રી નેમિનાથજીના સ્તવનમાં ન આવ્યું હેત તો ખબર ન પડત કે તેઓ શ્વેતાંબર સંપ્રદાયના હતા કે દિગંબર સંપ્રદાયના. તેઓ તપગચ્છમાં થયા છે. શ્રી. આનંદઘનજીનું બીજું નામ “લાભનંદજી” હતું. ૬ ૭ પ્ર. શ્રી શેખરસૂરિ આચાર્ય કેણ હતા ? તેમણે શું કર્યું ? ઉ. આશરે બે હજાર વર્ષ ઉપર જૈન યતિ શેખરસૂરિ આચાર્યો વૈશ્યને ક્ષત્રિય સાથે ભેળવ્યા. ૬૮ ક. “ઓસવાળ” જ્ઞાતિ એ અસલ કોણ હતા ? ઉ. “ઓસવાળ” તે “એરપાક” જાતના રજપૂત છે. ૬૯ પ્ર. જૈન દર્શનના સર્વમાન્ય દિગમ્બર આચાર્યોના મુખ્ય નામ આપો. ઉ. શ્રી કુન્દકુન્દ, કાર્તિકેય, સમન્ત –ભદ્ર, ઉમાસ્વામી, પૂજ્યપાદ, નેમિચન્દ્ર, વીરસેન, અમૃતચંદ્ર, જયસેન, લેગિન્દ્રદેવ, રવિષેણ, ગુણભદ્ર વિગેરે. ૭૦ પ્ર. વેતાંબરમાં ગ૭ને ભેદ કેમ પડ્યો અને તેમાં કલ્યાણ અને પરમાર્થ કયા ગરછમાં છે ? ઉ. જ્ઞાનીના વિરહ પછી ધણે કાળ જાય એટલે અંધકાર થઈ જવાથી અજ્ઞાનની પ્રવૃત્તિ થાય; અને જ્ઞાની પુરુષોનાં વચને ન સમજાય; તેથી લેકને અવળું ભાસે. ન સમજાય તેથી લેકે ગચ્છના ભેદ. પાડે છે. ગચ્છના ભેદ જ્ઞાનીઓએ પાડ્યા નથી. અજ્ઞાનીઓ જ્ઞાનીની સામાં થાય છે. ત્યાં પ્રતિમા પ્રતિપક્ષ-સંપ્રદાય જેનમાં જ ઊભે. તપેશ્વરી તે રાજેશ્વરી અને રાજેશ્વરી તે નકેશ્વરી | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy