SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પ થવુ જોઇએ એ પ્રકારે તેમણે સ્વાર્પણ કર્યું. પણ આમ તેવા જ કરી શકે, તેવા ભાગ્યવાન, માહાત્મ્યવાન, ક્ષયેાપશમવાન જ કરી શકે. તે મહાત્માએ કુમારપાલ રાન્ન પાસે પેાતાના કુટુંબને માટે એક ક્ષેત્ર પણ માંગ્યું નહતું, તેમ પેતે પણ રાજઅના કાળિયા લીધા નહાતા એમ શ્રી કુમારપાલે તે મહાત્માના અગ્નિદાહ વખતે કહ્યું હતું.. પ પ્ર. શ્રી હેમચંદ્રાચાય પછી આન ધનજી થયા ત્યાં સુધી દેશકાળ સ્થિતિ કેવી હતી ? ૩. શ્રી હેમચંદ્રાચાર્યે શું કર્યું. શ્રી આન ધનજી તેમના પછી સે વરસે થયા. એ સેા વરસના અંતરાળમાં ખીજા તેવા હેમચંદ્રાચાય ની જરૂર હતી. વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતે હતા. શ્રી વલ્લભાચાર્યે શૃંગારયુક્ત ધર્મ પ્રરૂપ્યા, શૃંગારયુક્ત ધ ભણી લેાકેા વળ્યા, આર્ષાયા. વીતરાગધ વિમુખતા વધતી ચાલી. ત્યાં પ્રતિમાપ્રતિપક્ષ-સંપ્રદાય જૈનમાં જ ઊભા થયા. ધ્યાનનું કા, સ્વરૂપનું કારણ એવી જીનપ્રતિમા પ્રતિ લાખા દૃષ્ટિવિમુખ થયા. વીતરાગશાસ્ત્ર કલિંપત અથી વિરાધાયાં, કેટલાંક તા સમૂળગાં ખંડાયાં, આમ સે। વરસના અંતરાળમાં અન્ય ઘણા આાર્યો થયા, પણ તે શ્રી હેમચંદ્રાચાર્ય જેવા પ્રભાવશાળી નહીં. વિષમતા સામે ટકી ન શકાયું, વિષમતા વધતી ચાલી ત્યાંથી આન ધનજી (લગભગ) પેાણા ત્રણસેા વરસ પૂર્વે થયા. ૬૬ પ્ર. શ્રી આનધનની આત્મા પ્રવૃત્તિ કેવા પ્રકારે થઈ ? ૩. શ્રી આન ધનજીએ સ્વ-પર હિતશ્રુદ્ધિથી લાÈાપાર પ્રવૃત્તિ શરૂ કરી. આ મુખ્ય પ્રવૃત્તિમાં આત્મહિત ગૌણુ કર્યું, પણ વીતરાગ ધવિમુખતા, વિષમતા એટલી બધી વ્યાપી ગઈ હતી કે લેાકા ધર્મને કે આન ંદધનજીને પિછાણી ન શકયાં, એળખી કદર ન કરી શકત્યાં પરિણામે તે લેાકસંગ ત્યજી દઇ વનમાં ચાલી નીકળ્યા. વનમાં વિચરતાં છતાં અપ્રગટપણે રહી ચેાવીશી, પદ આદિ વડે મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy