SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ કરી અધેાગતિજન્ય કર્મ બાંધે છે. લીલેતરીને મલે તેની સુકવણી કરી લેવાનુ કાણે વા વિચારથી શોધી કાઢયું હશે ? ૬૩ પ્ર. શ્રી હેમચંદ્રાચાર્ય અને શ્રી આન ધનજી કેટલા વર્ષ પૂર્વે થયા હતા ? . શ્રી હેમચંદ્રાચાર્ય ને થયાં (લગભગ) પેાણા નવસે। વરસ થયાં. શ્રી આન ધનજીને થયાં (લગભગ) પાણા ત્રણસે વરસ થયાં. શ્રી હેમચંદ્રાચાર્યે લેકાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યાં. શ્રી આનંદધનજીએ આહિત સાધનપ્રવૃત્તિને મુખ્ય કરી. ૬૪ પ્ર. શ્રી હેમચંદ્રાચાર્યની પરમાર્થ પ્રવૃત્તિ અને તે સમયની દેશકાળ સ્થિતિ કેવી હતી ? ઉ. શ્રી હેમચંદ્રાચાર્ય એ ધંધુકાના માઢ વાણિયા હતા. તેમણે આઠ વર્ષની ઉ ંમરે દીક્ષા લીધી. તેઓના ગુરુદેવચંદ્રસૂરિ હતા. શ્રી હેમચદ્રાચાર્ય મહાપ્રભાવક બળવાન ક્ષયે પશમંવાળા પુરુષ હતા. તેઓ ધારત તેા જુદા પંથ પ્રવર્તાવી શકે એવા સામર્થ્યવાન હતા. તેમણે ત્રીસ હજાર ધરને શ્રાવકર્યો. ત્રીસ હજાર ઘર એટલે સવાથી દેઢ લાખ માણુસની સંખ્યા થઈ. એક લાખના સમૂહથી સહજાન છએ પેાતાના સંપ્રદાય પ્રવર્તાવ્યો, તે દોઢ લાખ અનુયાયીએને એક જુદે સપ્રદાય શ્રી હેમચંદ્રાચાર્ય ધારત તેા પ્રવર્તાવી શકત. પશુ શ્રી હેમચ ંદ્રાચાર્યને લાગ્યું કે સંપૂર્ણ વિતરાગ સત તીર્થંકર જ ધર્મ પ્રવર્તક હાઈ શકે, અમે તા તીર્થંકરાની આજ્ઞાએ ચાલી તેમના પરમા માનાં પ્રકાશ કેંરવા પ્રયત્ન કરનારા. વીતરાગમાર્ગ પ્રતિ વિમુખતા અને અન્ય માર્ગ તરફથી વિષમતા, ઇર્ષ્યા આદિ શરૂ થઈ ચૂકયાં હતાં. આવી વિષમતામાં વીતરાગમાર્ગ ભણી લોકાને વાળવા, લેાકેાપકારની તથા તે માના રક્ષણની તેમને જરૂર જણાઈ. અમારું ગમે તેમ થાએ, આ માર્ગનું રક્ષણ આત્માના ઉપયોગ મનન કરે તે મન છે; વણા છે તેથી મન જુદાં કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy