SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. તત્કાળનાં તાજાં હાડકાં પડ્યાં હોય તે, ૨. માંસ પડયું હોય તે, ૩. લોહી પડવું હોય તો, ૪. વિષ્ટા, ઊલટી પડી હોય તે, ૫. મડદું બળતું હોય તો, ૬. મોટે રાજા મરે તો, ૭. સંગ્રામ થાય તે, ૮. પંચેનિદ્રયનું કલેવર પડયું હોય તે. વખત (કાળ)ની ચૌદ અસઝાય - ૧. ચૈત્ર સુદ ૧૫, ૨. ચત્ર વદ ૧, ૩. અષાડ સુદ ૧૫, ૪. અષાડ વદ ૧, ૫. ભાદરવા સુદ ૧૫, ૬. ભાદરવા વદ ૧, ૭. કાતિક શુદ ૧૫, ૮કાતિક વદ ૧, ૯. પ્રભાત, ૧૦. મધ્યાહ્ન, ૧૧. સંધ્યા, ૧૨. મધ્યરાત્રિ, ૧૩. હુતાશણી પ્રગટે તે વખતની, ૧૪ હેળીના બીજા દિવસે ધૂળેટીની. અમુક કામ માટે અમુક કાળ ભગવાને કહ્યા છે તે જેને આત્મકલ્યાણ કરવાની ભાવના છે તેને માટે આ બધા નિયમે કરી આપ્યા છે. અમુક વખત શ્વાસોચ્છુવાસ એવા હોય છે કે તે વખતે મન બરાબર સ્થિર ન હોય. તેથી તે અકાળ છે એમ કહ્યું છે. કેઈનું મરણ થાય તે વખતે સ્વાધ્યાય ન કર એમ કહ્યું છે. તેનું કારણ એનું મન તે વખતે બરાબર સ્થિર રહેતું નથી. અમુક દૂર સુધી હાડકું પડયું હોય ત્યાં સ્વાધ્યાય ન કરવો એમ કહ્યું છે. તેનું કારણ તેવા નિમિત્તે હિંસાનાં પરિણામ વગેરે થાય, મન વિક્ષેપી થાય તે છે. આત્માને અહિત થાય, વિક્ષેપ થાય, એવા સ્થળમાં, એવાં નિમિત્તોમાં સ્વાધ્યાય ન કર એમ કહ્યું છે. ૬૨ પ્ર. ઉત્તરાયન સૂત્રમાં વચન છે કે છેલ્લા તીર્થકરના શિષ્ય વાંકા ને જડ થશે, તે વચન કઈ અપેક્ષાએ કહ્યું છે ? ઉ. જૈન સમુદાયમાં પરસ્પર બહુ મતભેદ પડી ગયા છે. પરસ્પર નિંદાગ્રંથેથી જંજાળ માંડી બેઠા છે, પણ તત્વને કઈક જ જાણે છે, જાણ્યા કરતાં ઝાઝી શંકા કરનારા અર્ધદગ્ધ પણ છે, જાણો અહં પદ કરનારા પણ છે. ભગવાનના કથનરૂપ મણિના ઘરમાં કેટલાંક પામર પ્રાણીઓ દેષરૂપી કાણું શોધવાનું મંથન મન જ સર્વ સંસારની મોહિનીરૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy