SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૫ . ૧૪માં ગુણસ્થાનમાં હોય છે. ઉપરાંત અને ક્ષીણ મેહમાં પહેલાં બે શુકલધ્યાન સંભવે છે, તે પૂર્વધરને હોય છે. પછીનાં બે કેવળીને હોય છે. આ કાળમાં શુકલધ્યાનની મુખ્યતાને અનુભવ ભારતમાં અસંભવિત છે. દ્રવ્યાનુગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથ પ્રવચનનું રહસ્ય છે, શુકલધ્યાનનું અનન્ય કારણ છે. શુકલ ધ્યાનથી કેવળ જ્ઞાન સમુત્પન થાય છે. પણ પ્રથમ મેક્ષના માર્ગની અનુકૂળતા ધર્મધ્યાનથી થાય છે. આઠમા ગુણસ્થાને ક્ષપકશ્રેણી એટલે શુકલ ધ્યાનને પ્રથમ પા. જીવ ૧૨મા ક્ષીણ મેહ નામના ગુણસ્થાને આવે છે ત્યારે શુકલધ્યાનના બીજા વિભાગમાં પ્રવેશે છે. કેવળી ભગવાનનું આયુષ્ય પૂર્ણ થવાને અંતર્મુહૂતકાળ બાકી રહે છે ત્યારે તેઓ શુકલધ્યાનના ત્રીજા પાયામાં પ્રવર્તે છે. ૧૫૧૧ પ્ર. પ્ર. જીવને મોટાં બે બંધન કયાં કહ્યાં છે ? ઉ. એક સ્વછંદ અને બીજું પ્રતિબંધ. સ્વછંદ ટાળવાની ઈચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ, અને પ્રતિબંધ ટાળવાની ઈચ્છા જેની છે, જેણે સર્વે સંગથી ત્યાગી થવું જોઈએ. કલ્યાણ કરવામાં જે જે વિદને નડે, પરમાર્થ ન સાધવા દે, તે બધા પ્રતિબંધ છે. પ્રતિબંધથી જમવું થાય છે. વારંવાર એકનું એક સાંભરે અથવા ગાઢ સંસ્કાર થઈ જાય તે પ્રતિબંધ છે. મનમાં “મારું” (કોઈ પણ વસ્તુ સાથે તન્મયતા અથવા મારા પણું) એમ થઈ ગયું તો પછી બહાર નીકળવું મુશ્કેલ પડે. રેકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.” વછંદનું નિમિત્ત કારણ અસત્સંગ છે. સ્વચ્છંદવળી નીચેના ત્રણ હાલના વખતમાં મનુષ્યનું કેટલુંક આયુષ્ય બાળપણમાં જાય, કેટલુંક સી પાસે જાય, કેટલુંક નિદ્રામાં જાય, કેટલુંક ધંધામાં જાય, અને સહેજ રહે તે ગુરુ લૂંટી લે એટલે મનુષ્યભવ નિરર્થક ચાલ્યો જાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy