SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૬ દેષનુ ઉપાદાન કારણ છે. એક તે “હું જાણું છું”, “હું સમજુ ધ્રુ” એવા પ્રકારનું માન જીવને રહ્યા કરે છે તે માન. ખીજો દાષ પરિગ્રહ અને ત્રીજો લેાકભયને લીધે, અપકીર્તિ ભયને લીધે અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવુ. કાઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કાઈ, માને મારગ મેક્ષના, કરૂણા ઉપજે જોઈ. આ પદમાં સ્વચ્છંદ અને પ્રતિષધ બન્ને દાષા સમાઈ જાય છે. ક્રિયાજડતાને પ્રતિબંધ અને શુક્નાની તે સ્વચ્છ ંદી. આ બન્ને દાષાને યથાર્થ રીતે સમજી અને પુરુષાર્થ કરી ટાળવા. જે જીવ ખાવા, પીવા, કમાવા આદિ અનેક કાર્યોંમાં પુરુષા તા કરે છે પણ ધર્મની વાતમાં જે થવાનું હશે તે થશે તેમ હાનહાર બતાવી આત્મસન્મુખ થવાના પુરુષાર્થ કરતા નથી તે તા સ્વચ્છંદી છે. ૧૫૧૨ પ્ર. જેણે સ્વચ્છંદને મોંદ કર્યાં છે, એવા પુરુષને કેટલા પ્રકારે પ્રતિબંધ વર્તે છે ? ઉ. (એવા પુરુષને પ્રતિબદ્ધતા ચાર પ્રકારે હોઈ શકે) (૧) લેાકસબધી બંધન, (૨) સ્વજન કુટુંબ બંધન, (૩)દેહાભિમાન રૂપ ખધન, (૪) સંકલ્પ વિકલ્પરૂપ ધન, જેને પ્રતિબંધ ટાળવાની ઇચ્છા છે, તેણે સર્વસ'ગથી ત્યાગી થવું જોઈએ. ૧૫૧૩ પ્ર. કલ્યાણના માર્ગમાં પ્રતિબંધ કરનારાં કારણેા ક્યાં છે ? અને તેના ઉપાય શા છે? ઉ. આરંભ, પરિષ્ઠહ, અસત્સંગ આદિ કલ્યાણુને પ્રતિબંધ કરનારાં કારણેામાં જેમ બને તેમ એછે। પરિચય થાય તેમાં ઉદાસીનતા થાય એમ વર્તવું, સરળપણું, ક્ષમા, પેાતાના દેષનું જોવું, અપાર’ભ, જ્ઞાન એ દારા પરોવેલ સાય જેવુ' છે, દારો પરાવેલ સાય ખાવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સ`સારમાં ભૂલુ' પડાતુ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy