SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૧ (૨) અપાયવિચાય : રાગ, દ્વેષ, કામ, ક્રોધ. એથી જે દુખ ઉત્પન્ન થાય છે તેનું જે ચિંતન કરવું. હું ક્યાં ક્યાં ભટકળ્યો છું ? એ બધું વિચારવું; અમારાં તથા અન્ય જીવોનાં કર્મોને નાશ ક્યારે થશે એ પ્રકારનું ચિંતન, તે અપાયરિચય અપાય એટલે દુઃખ. (૩) વિપાકચિય : હું જે જે ક્ષણે દુઃખ સહન કરું છું તે. સઘળું કર્મના ફળના ઉદય વડે કરીને છે. (૪) સંસ્થાનવિચય : ત્રણ લેનું સ્વરૂપ ચિંતવવું તે. એ ત્રણ લેકનાં સર્વ સ્થાનક આ આત્માએ સમ્યકત્વ રહિત કરણીથી અનંત વાર જન્મ-મરણ કરી સ્પર્શ મૂક્યાં છે એમ. ચિંતવન કરવું. ૧૫૦૩ પ્ર. ધર્મધ્યાનનાં કેટલાં લક્ષણ છે ? ઉ. ધર્મધ્યાનનાં ચાર લક્ષણ છે : (૧) આજ્ઞારુચિ ? એટલે વીતરાગ ભગવાનની આજ્ઞા અંગીકાર કરવાની રુચિ ઉપજે તે. (૨) નિસરુચિઃ આત્મા સ્વાભાવિકપણે જાતિસ્મરણાદિક જ્ઞાને કરી શ્રુત સહિત ચારિત્રધર્મ ધરવાની રુચિ પામે તે નિસરુચિ. (૩) સૂત્રરુચિ: સૂત્ર શ્રવણ કરવા, મનન કરવા અને ભાવથી પઠન કરવાની રુચિ ઉપજે તે સૂવરુચિ. (૪) ઉપદેશરુચિઃ અજ્ઞાને કરીને ઉપાર્જેલાં કર્મ જ્ઞાન કરી ખપાવીએ તેમજ જ્ઞાન વડે કરીને નવાં કર્મ ન બાંધીએ; તે માટે અજ્ઞાનાદિક આસ્રવ માર્ગ છોડીને જ્ઞાનાદિક સંવર માર્ગ ગ્રહણ કરવા તીર્થકર ભગવંતને ઉપદેશ સાંભળવાની રુચિ ઊપજે તે. ૧૫૦૪ પ્ર. ધર્મધ્યાનનાં ચાર આલંબન છે તે કહો. ઉ. (૧) વાંચના : એટલે વિનય સહિત જિરા તથા જ્ઞાન પામવાને અમૂલ્ય આત્મા છે. નિમૂલ્ય નહી કરે. સવ તુચ્છ છે, તું અમૂલ્ય છે, તારો એક આત્મા, તેને થઈ જા, . ...... . . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy