SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૫ ૧૪૭૮ પ્ર. “આત્મવાદ પ્રાપ્ત” એ શબ્દનો અર્થ શું થાય ? ઉ. શ્રી સૂત્રકૃતાંગસૂત્ર શ્રુતસ્કંધ ૧, અધ્યયન ૧૬, ગાથા ૫, ઉપર ટીકાકાર શીલાંગાચાર્ય તે “આત્મવાદ પ્રાપ્ત” શબ્દને અર્થ એમ કહેતા હતા કે “ઉપયોગ છે લક્ષણ જેનું, અસંખ્ય પ્રદેશી, સંકોચવિકાસનું ભાજન, પિતાનાં કરેલાં કર્મોને ભક્તા, વ્યવસ્થાએ કરી દ્રવ્યપર્યાયરૂપ, નિત્યનિત્યાદિ અનંત ધર્માત્મક એવા આત્માને જાણનાર.” ૧૪૮૦ પ્ર. જ્ઞાતા, જ્ઞાન અને રેય એક આત્મસત્તામાં જ છે કે બહાર છે? ઉ. જેમાં વિદ્યા–અક્ષર અને અર્થ બંને ભિન્ન નથી, એ રીતે જ્ઞાતા આત્માનું નામ છે, અને ચેતનાને પ્રકાર તે જ્ઞાન છે અને તે જ્ઞાન યરૂપ પરિણમન કરે છે તે અનંત શક્તિ આત્મામાં જ છે. તેથી વચનમાં ભેદથી ભલે તેને કોઈ ભેદ કહે પણ નિશ્ચયથી જ્ઞાતા, જ્ઞાન અને સેય એક આત્મસત્તામાં જ છે. ૧૪૮૧ પ્ર. આત્મા સર્વ પ્રકાશક છે કે સર્વવ્યાપક છે ? ઉ. જેને જેને સર્વ પ્રકાશકતા કહે છે, તેને વેદાંત સર્વવ્યાપકતા કહે છે. સિદ્ધ આત્મા કાલેક પ્રકાશક છે, પણ કાલેક વ્યાપક નથી, વ્યાપક તે સ્વઅવગાહના પ્રમાણ છે. જે મનુષ્યદેહે સિદ્ધિ પામ્યા તેના ત્રીજા ભાગ ઊણે તે પ્રદેશ ધન છે, એટલે આત્મદ્રવ્ય લોકાલોક વ્યાપક નથી, પણું લોકાલોક પ્રકાશક એટલે લોકાલકરાાયક છે. કાલેક પ્રત્યે આત્મા જતો નથી, અને કલેક કંઈ આત્મામાં આવતાં નથી. સર્વે પોતપોતાની અવગાહનામાં, સ્વસત્તામાં રહ્યાં છે, પરંતુ જ્ઞાન જેમ સર્વવ્યાપક છે તેમ જ્ઞાની આત્મા પણ જ્ઞાનની અપેક્ષાએ સર્વવ્યાપી છે. જ્ઞાન ગુણથી જ્ઞાની આત્માભિન્ન નથી. ૧૪૮૨ પ્ર. “આત્મસત્તા પિતાનાં સ્વચતુષ્ટયથી સદા અખંડિત છે.” તેને અર્થ શું ? ઉ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ ચારે, વસ્તુમાં છે, તેથી સ્વચતુષ્ટય મંત્ર તંત્ર ઔષધ નહી, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy