SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ એટલે કે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવથી વસ્તુ અસ્તિત્વ રૂપ છે. જેમ ફળમાં વ, ગંધ, રસ અને સ્પર્શ એનાથી અભિન્ન છે. એમ આત્મસત્તા પેાતાનાં સ્વચતુષ્ટયથી સદા અખ`ડિત છે. ૧૪૮૩ પ્ર. ખીજમાં જીવ હાય અને ત્યાં સુધી હોય ? ૩. ખીજ જ્યાં સુધી વાવવાથી ઊગવાની ચેાગ્યતાવાળુ છે ત્યાં સુધી નિર્જીવ હેાય નહીં; સજીવ જ કહી શકાય. અમુક અવધિ પછી એટલે સામાન્યપણે બીજ (અન્નાદિનાં) ત્રણ વર્ષ સુધી સજીવ રહી શકે છે; તેની વચ્ચે તેમાંથી જીવ વી જાય ખરેા. સર્વે ખીજની અવધ ત્રણ વર્ષની સંભવતી નથી; કેટલાંક ખીજની સભવે છે. અવધ વીત્યા પછી તે નિર્જીવ એટલે નિખી જ થવા યેાગ્ય બ્લ્યુ છે. ૧૪૮૪ પ્ર. જીવ અથવા પરમાણુ નવા ઉત્પન્ન થાય છે ? ઉ. ના; જીવ તથા પરમાણુ કદાપિ નાશ પામતા નથી. તેમજ કોઈપણ જીવ કે પરમાણુ - નવીન ઉત્પન્ન થતા નથી. અનાદિ કાળથી જેટલા પરમાણુએ છે તેટલા જ અનંતકાળ સુધી રહેશે. ૧૪૮૫ પ્ર. જ્ઞાનીએ કહ્યું છે, “તણખલાના બે કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી, અધિક શુ' કહેવુ ?” આને અથ શું છે ? ઉ. એના આશય એમ છે કે અમે તેા નાયક છીએ, એક પરમાણુ માત્રને પણ ફેરવવાનું કર્તૃત્વ અમે માનતા નથી. તણખલાના ખે કટકા થાય તેને કરવાની અમારી કે કેાઈ આત્માની તાકાત નથી પણ જાણવાની તાકાત છે, અને તે પણ એટલું જ જાણવાની તાકાત નથી, પણ પરિપૂર્ણ જાણવાની તાકાત છે. ૧૪૮૬ ત્ર, આત્મામાં અનત શક્તિઓ છે તેા તેમાંથી કાઈ એવી શક્તિ છે કે જે પરદ્રવ્યનું કામ પણ કરી શકે? ઉ. પાતાનું કામ કરી શકે એવી અનંત શક્તિએ આત્મામાં છે પરંતુ પરદ્રવ્યનું કામ કરી શકે તેવી એક પણ શક્તિ નથી. (જુએ પ્રશ્ન ૧૭૪૫) ૧૪૮૭ પ્ર. આત્મામાં રુચપ્રદેશ એટલે શુ ? અને તે કેટલા ? વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મંદિરાપાનથી છાકે, જ્યમ અજ્ઞાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy