SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૩ શુભાશુભ ભાવ, પુણ્ય-પાપના ભાવ, એ બધાં અજ્ઞાનમય આત્મ પરિણામ છે. પરદ્રવ્યને તેની સાથે કોઈ સંબંધ નથી. પરદ્રવ્ય, પદ્રવ્યમાં છે અને આત્મા સ્વયં પોતાના વિકારી અથવા અવિકારી સ્વભાવમાં રમણ કરે છે. તેને પરની સાથે કઈ સંબંધ નથી. જેમ કર્મ રાગદ્વેષ કરાવવામાં અસમર્થ છે તેવી જ રીતે નેકમ પણ રાગદ્વેષ કરાવવામાં અકિંચિત્કર છે. સ્વયં પિતાની ભૂલથી દુઃખ ઉત્પન્ન કર્યું છે. ૧૪૭૬ પ્ર. ઘણી જગ્યાએ જૂનાં કર્મોને આસવ કેમ કહ્યાં છે ? ઉ. જુનાં કર્મોને ઉદય નવીન કર્મોને આવવામાં (બાંધવામાં નિમિત્ત છે તેથી તેને આસ્રવ કહ્યાં છે, જીવને સ્વભાવ નથી. અહીં આસવના બે ભેદ કર્યા છે. એક તો સંજ્ઞ (ચેતન) આસ્રવ અને બીજો અસંz (અચેતન) આસ્રવ. સંજ્ઞ એટલે ચેતનાભાસરૂપ જીવનાં પરિણામ અને અસંખ્ત એટલે જડ-પુગલનાં પરિણામ. રાગદ્વેષ-મોહ ચેતનનાં આભાસરૂપ પરિણામ છે તથા દર્શન મોહમિથ્યાત્વ, ચારિત્રમેહ-અવિરતિ, કષાય અને રોગને ઉદય અજીવ પુગલના પરિણામ છે. મિથ્યાત્વાદિ ગુગલનાં પરિણામ જીવના રાગદ્વેષાદિના થવાથી નવીન આવરણ (કર્મબંધ)માં નિમિત્ત થાય છે. ૧૪૭૭ છે. એક બાજુ રાગદ્વેષ-મોહરૂપ આસ્ત્રને ચેતન્યનાં પરિણામ સિદ્ધ કરી ચિદાભાસ (જીવના) કહ્યા અને બીજી બાજુ મિથ્યાત્વ કષાય આદિ જડનાં પરિણામ બતાવી આસવ કહ્યા તે હવે અમારે શું સમજવું ? ઉ. જૂનાં (પૂર્વનાં) જડમેને ઉદય નવીન કર્મબંધમાં નિમિત્ત છે, પરંતુ જ્યારે જીવસ્વયં રાગદ્વેષ-મેહનાં પરિણામ કરે છે, ત્યારે પૂર્વ કર્મના ઉદય નવીને કર્ણોરૂપી આસવના નિમિત્ત બને છે. જુના જડકર્મને ઉદય એટલા માટે આસ્રવ નામ પામ્યાં કારણ કે નવીન દેવ, શાસ્ત્ર, મુનિવર તણી, ભક્તિથી પુણ્ય પમાય; નહીં કર્મક્ષય તેથી પણ, કહે આય મુનિરાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy