SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭૧ પ્ર. જો એકલા ઉપાદાનથી જ કાર્ય થાય છે તે પછી નિમિત્તની આવશ્યકતા જ કયાં છે ? ઉ. કાર્યના સમયે તેનું અસ્તિત્વ છે, માત્ર એટલું બતાવવું છે. તેની સહાયતાની આવશ્યકતા નથી તે પણ તેનું અસ્તિત્વ મટી ન જાય. કાર્યમાં તેમનું કર્તુત્વ બતાવવા માટે તેમને નિમિત્તકારણ નથી કહ્યું. ક્યા કાર્યના સમયે તે સંગ હોય છે, તે બતાવવા માટે સંગને પણ આરેપથી કારણ કહેવાય છે, વાસ્તવમાં તે કાર્યમાં કાંઈ પણ કરતું નથી. કાર્ય તે ઉપાદાનની પોતાની શક્તિથી થાય છે. ૧૪૭૨ પ્ર. ધારો કે જીવ કર્મને કર્તા હોય પણ જીવ તેને ભક્તા ન હોય, તે વાત સાચી છે ? ઉ. ના, “આત્મા ભોક્તા છે.” જે જે કાંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે. નિરર્થક નથી. કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા ગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાને આત્મા કર્તા હોવાથી ભક્તા છે. “એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ, કારણ વિના ન કાર્ય તે, એ જ શુભાશુભ ઘ.” ૧૪૭૩ પ્ર. કુંદકુંદાચાર્ય અથવા દિગંબર મત અને શ્વેતાંબર મતે જીવનું કર્તાપણું ભિન્ન ભિન્ન છે ? ઉ. શુદ્ધ જૈન દર્શન તે સ્યાદવાદ છે. વીતરાગનાં વચને અનેકાંતવાદને ઉપદેશ કરે છે. કોઈ પણ સિદ્ધાંત એકાંત સર્વથા સત્ય નથી. સિકકાને જેમ બે બાજુઓ છે તેમ જૈન દર્શનના મુખ્ય બે નય છે. (1) શુદ્ધ અથવા નિશ્ચયનય અને એ જ કુંદકુંદાચાર્યને ઉપદેશ છે. અને (૨) પર્યાય અથવા વ્યવહારનય તે મુખે કરી શ્વેતાંબર મત છે. નિશ્ચયનયના મતથી આત્મા ત્રિકાળ ધ્રુવ શુદ્ધ સ્વરૂપ છે તે નિજ દશન સન્મુખ તે, લહતા સૌખ્ય અનંત; તે વિણ પુણ્ય કરે છતાં, સહતા દુ:ખ દુરંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy