SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪ ૧૪૫૬ પ્ર. આત્મા ફ્રેાધાદિ કર્મો કરે તેનાં ફળ હોય ? તે આત્માને ભાગવવાં પડે ? ઉ. આત્મા ભોકતા છે. જે જે કાંઈ ક્રિયા (ક) છે તે તે સ સફળ છે. (તેનાં ફળ સંભવે છે.) જે કંઈ પણ કરવામાં આવે તેનુ ફળ ભાગવવામાં આવે એવા પ્રત્યક્ષ અનુભવ છે. તેમ કાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનુ ફળ પણુ થવા યાગ્ય જ છે. અને તે થાય છે. તે ક્રિયાના આત્મા કર્તા હાવાથી ભાક્તા છે. એક રાંક અને એક રાજા એ આદિભેદ છે તે કાંઈ (આકસ્મિક અથવા) કારણ વિનાના નથી. તે શુભ અશુભ કર્માનુ ફળ છે. તેમ આત્માને ક્રેાધાદિ ભાવના કર્તાપણાએ જન્મ, જરા, મરણાદિ વેદનારૂપ પરિણામ થાય છે. ૧૪૫૭ પ્ર. શુભ કર્મો કરે તા સારી દેવ ગતિ મળે અને અશુભ કર્મો કરે તા નરસી નર્ક ગતિ થાય પણ મેાક્ષ તે કેમ પણ ન થાય ? ઉ. જે ક્રોધાદિ અજ્ઞાનભાવમાં, દેહાર્દિમાં આત્માને પ્રતિબંધ છે તેથી સર્વથા નિવૃત્તિ થવી, મુક્તિ થવી તે મેાક્ષપદ જ્ઞાનીએએ કહ્યું છે— પ્રત્યક્ષ ષાયાદિ તીવ્રપણું હોય પણ તેના અન્અભ્યાસથો, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે. તે ક્ષીણ થવા યાગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે, તે તે બધભાવ ક્ષીણ થઈ રાકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવા જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મેાક્ષપદ છે. ૧૪૫૮ પ્ર. અનંતકાળનાં કમે[થી કેવી રીતે નિવ્રુત્તિ થાય ? ઘણા મત, ધર્મ અને દુન છે, અને દરેક જુદા જુદા ઉપાય કહે છે તેમાં સાચા મત અથવા ધર્મ યા. માનવે ? કઈ જાતિમાં મેક્ષ મળે ? ઉ. ક`બંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મ બ ંધ શિથિલ થાય છે. ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે જ્ઞાન, દર્શીન, સયમાદિ મે ક્ષપદના ઉપાય છે. જેમ કરેાડ વર્ષનું સ્વપ્ન પણ કાળ જેટલા મુનિ રહે, આત્મસ્વરૂપે લીન; ગણુ તે સંવર નિર્જરા, સકળ વિકલ્પ વિહીન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy