SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૧ તથારૂપ પ્રતીતિપણે તે સમ્યક્ત્વ છે. નિરંતર તે પ્રતીતિ વર્ષાં કરે તે ક્ષાયિક સમ્યક્ત્વ કહીએ છીએ. કવચિત્ મંદ કવચિત્ તીવ્ર, કવચિત્ વિસર્જન, કવચિત્ સ્મરણ રૂપ એમ પ્રતીતિ રહે તે ક્ષચેાપશમ સમ્યક્ત્વ કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણુ ઉય આવ્યા નથી, ત્યાં સુધી ઉપશમ સમ્યક્ત્વ કહીએ છીએ. આત્માને આવરણ ઉદ્ભય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદન સમ્યક્ત્વ કહીએ છીએ, અત્યંત પ્રતીતિ થવાના ચાગમાં સત્તાગત અપ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે તેને વેદક સમ્યક્ત્વ કહીએ છીએ. ઉપયોગ તે જીવનુ મુખ્ય લક્ષણ છે તે યયા છે ? . હા, નાયકપણાના ગુણ તે જીવનું લક્ષણ છે. કાઈ પણ સમયે નાયક રહિતપણે આ જીવ પદાર્થ કાંઈ પણ અનુભવી શકે નહીં. અને તે જીવ નામના પદાર્થ સિવાય ખીન્ત કાઈ પણ પદાર્થ વિષે નાયકપણું સંભવી શકે નહી. એવુ' જે અત્યંત અનુભવનું કારણુ જ્ઞાયકતા તે લક્ષણ જેમાં છે તે પદાર્થ તીર્થંકરે જીવ કહ્યો છે. ૧૪૪૯ પ્ર. આ ખાટુ છે, આ ખારું છે, હું ટાઢે હરું છું, તાપ પડે છે, દુ:ખી છું, સુખી છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન, વૈદન જ્ઞાન, અનુભવજ્ઞાન તે જો કાઈમાં પણ હોય તે તે આ જીવ પદને વિષે છે, અથવા તે જેનુ લક્ષણ હાય છે, તે પદાર્થ જીવ હાય છે, એ જ તીર્થંકર આદિના અનુભવ છે. ૧૪૫૦ પ્ર. ઉપયાગ કેટલા પ્રકારે કહ્યા છે? ઉ. ઉપયાગ બૈ પ્રકારે કહ્યા છે: (૧) દ્રવ્યઉપયાગ, (૨) ભાવઉપયાગ. દ્રવ્યવ; ભાવજીવ. દ્રવ્યજીવ તે દ્રવ્યમૂળ પદાર્થ છે. ભાવજીવ તે આત્માના ઉપયાગભાવ છે. ૧૪૫૧ પ્ર. ભાવજીવ એટલે શુ ? ઉ. ભાવજીવ એટલે આત્માના ઉપયાગ જે પદાર્થીમાં તાદાત્મ્યરૂપે પરિણમે તે રૂપ આત્મા કહીએ. જેમ નદીનું પાણી તે દ્રવ્ય આત્મા સૂતા જે વ્યવહારમાં, તે જાગે નિજમાંય, જાગૃત જે વ્યવહારમાં, સુષુપ્ત આત્મામાંય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy