SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ (૪) અચતુદર્શીન, (૫) અવધિદર્શન, (૬) દેશ સંયમ, (૭) મતિજ્ઞાન, (૮) શ્રુતજ્ઞાન, (૯) અવધિજ્ઞાન, (૧૦) મનપયયજ્ઞાન, (૧૧) કુમતિજ્ઞાન, (૧૨) કુશ્રુતજ્ઞાન, (૧૩) કુઅવધિજ્ઞાન, (૧૪) દાન, (૧૫) લાભ, (૧૬) ભાગ, (૧૭) ઉપભાગ, (૧૮) વીર્યાં. ૧૪૪૪ પ્ર. ઔદયકભાવના કેટલા પ્રકાર છે? ઉ. તેના ૨૧ ભેદ છે. ગતિ ૪, ક્યાય ૪, લિોંગ ૩, મિથ્યાદર્શન ૧, અજ્ઞાન ૧, અસંયમ ૧, અસિદ્ધત્વ ૧, લેસ્યા ૬. ૧૪૪૫ પ્ર. પારિામિક ભાવના કેટલા ભેદ છે ઉ. તેના ત્રણ ભેદ છે ઃ (૧) જીવત્વ, (૨) ભવ્યત્વ અને (૩) અભવ્યત્વ. ૧૪૪૬ પ્ર. સર્વ ઔયિકભાવા બધનુ કારણ છે ? ઉ. ના, જો જીવ મેાહના ઉધ્યમાં જોડાય તા બંધ થાય, દ્રવ્યમેહના ઉય હાવા છતાં જો જીવ શુદ્ધાત્મભાવનાના બળ વડે ભાવમેાહરૂપે ન પરિણમે તા બંધ થતા નથી. જો જીવને કર્માંના ઉયને કારણે બંધ થતા હોય તેા સંસારીને સદા કર્મના ઉય વિદ્યમાન છે, તેથી તેને સદા બંધ થાય, કદી મેક્ષ થાય જ નહિ, માટે એમ સમજવું કે કર્માંના ઉદય ખંધનું કારણ નથી, પણ જીવનું ભાવમેહરૂપે પરિણમન તે બુધનું કારણ છે. ૧૪૪૭ પ્ર. નિશ્ચયથી રાગાદિભાવા જવનાં લક્ષણ છે કે નહિ? ઉ. નિશ્ચયથી વર્ણાદિભાવા-વર્ણાદિભાવામાં રાગાદિભાવે આવી ગયાજીવમાં કદી વ્યાપતા નથી તેથી તેએ નિશ્ચયથી જીવનાં લક્ષણ છે જ નહિ; વ્યવહારથી તેમને જીવનાં લક્ષણ માનતાં પણ અવ્યાપ્તિ નામના દાષ આવે છે કારણ કે સિદ્ધ વેશમાં તે વ્યવહારથી પણ વ્યાપતા નથી. ૧૪૪૮ પ્ર. દરેક પ્રકારના સમ્યક્ત્વમાં આત્માની પરિણતિ કેવા પ્રકારે હાય છે? ઉ. નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયાગે, તન્મયાકાર, સહજ સ્વભાવે, નિવૃિ કપણે, આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે. જીણુ વજ્રથી જે રીતે છઠ્ઠું ગણે ન શરીર, જીણુ દેહથી જ્ઞાનીજન જીણુ ન માને જીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy