SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ સકલ પરમાત્મા છે, સકલ એટલે દેહíહત. કલ એટલે શરીરને આત્યંતિક વિયેાગ થવાથી અ-શરીરી સિદ્ધ ભગવાન વિકલ પરમાત્મા છે. સકલ દેહ સહિત પરમાત્મા તેરમા ને ચૌદમા ગુણસ્થાને જાણવા. વિકલ–દેહ રહિત પરમાત્મા સિદ્ધ ભગવાન તે ગુણસ્થાન રહિત છે, કારણ કે ગુણસ્થાન તા મેહ અને ચાગની અપેક્ષાએ છે. ભગવાને સિદ્ધને મેાહક નથી અને મન, વચન, કાયાના ચેગ પણ નથી, તેથી ગુણસ્થાન રહિત છે. ૧૪૨૭ પ્ર. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આત્મા કયા પ્રકારે છે? ઉ. દ્રવ્ય : હું એક છું, અસંગ છુ, સર્વ પરંભાવથી મુક્ત છું. ક્ષેત્ર : અસંખ્યાત પ્રદેશાત્મક નિજઅવગાહના પ્રમાણુ છું, કાળ : અજન્મ, અજર, અમર, શાશ્વત છું, સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું. ભાવ : શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દષ્ટા છું. ૧૪૨૮ પ્ર. જીવના અસાધારણ ભાવે કેટલા છે ? ઉ. પાંચ છે ઃ ૧. ઔપશમિક, ૨. જ્ઞાયિક, ૩. ક્ષાયેાપશમિક, ૪. ઔદાયિક, ૫. પરિણામિક. સમસ્ત મુક્ત વેશમાં ફક્ત બે ભાવ હાય છે. સંસારી જીવામાં કાઈ ત્રણ, કાઈ ચાર, કાઈ પાંચ ભાવવાળા હોય છે; પરંતુ એ ભાવવાળું કાઈ હાતુ નથી. ૧૪૨૯ પ્ર. ઔપમિક ભાવ કાને કહું ? ઉ. મેર્કાના ઉપશમ સાથેના સબંધવાળા આત્માના જે ભાવ થાય છે તેને ઔપમિક ભાવ કહે છે. આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને જડક'નુ પ્રગટરૂપ ફળ જડકÖમાં ન આવવું તે કમ ના ઉપશમ છે. પાણીમાં નીચે મેલ બેસી જાય અને ઉપરનું પાણી નિ ળ થઈ જાય, તેવી રીતે કમ સત્તામાં તા છે પણ ઉદ્દયમાં નથી–દબાયેલાં છે. આના નિમિત્તથી આત્માની અવસ્થામાં મલિનતા દબાઈ જવાથી ઉત્પન્ન થવાવાળા નિર્મળભાવ ઔપમિક ભાવ છે. સત્તામાં તા ક્રમ પડેલાં છે. ઉપશમ એટલે સત્તામાં આવરણનુંરહેવું. ગૃહ દ્રવ્ય થકી જીવ એક હૈ, ક્ષેત્ર અસંખ્ય પ્રમાન; કાળ થકી રહે સદા, ભાવે દર્શન જ્ઞાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy