SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૭ કુટુંબાદિ ભાવને વિષે તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતા એ જે કષાય કલેશ તેનું મંદ થવું તે “ઉપશમ” છે, પણ તે ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે “વૈરાગ્ય” છે. ૧૪૩૦ પ્ર. ક્ષાયિક ભાવ કોને કહે છે ? ઉ. કર્મોના સર્વથા નાશ સાથેના સંબંધેવાળે આત્માને જે અત્યંત શુદ્ધ ભાવ પ્રગટ થાય તેને ક્ષાયિક ભાવ કહે છે. આત્માના પુરુષાર્થ નિમિત્ત પામીને કર્મ–આવરણને નાશ થ તે કર્મને ક્ષય છે. ક્ષાયિકભાવ એટલે જડ પરિણતિને ત્યાગ. ક્ષાયિકભાવ વર્તમાનમાં નથી. ૧૪૩૧ પ્ર. ક્ષાપશમિક ભાવ કોને કહે છે ? આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને કર્મને સ્વયં અંશે ક્ષય અને સ્વયં અંશે ઉપશમ તે કમને ક્ષયોપશમ છે. ક્ષપશમ એટલે ઉદયમાં આવેલી પ્રકૃતિને ક્ષય અને ઉદયમાં ન આવેલી પ્રકૃતિને ઉપશમ. ૧૪૩૨ પ્ર, ક્ષયોપશમ ને ક્ષય એટલે શું ? ઉ. ક્ષયે પશમ એટલે અપૂર્ણ પુરુષાર્થ અને ક્ષય એટલે સંપૂર્ણ પુરુષાર્થ. ૧૪૩૩ પ્ર. જીવ શા માટે અપૂર્ણ પુરુષાર્થ (ક્ષયે પશમ) કરે છે ? સંપૂર્ણ પુરુષાર્થ (ક્ષય) કેમ નથી કરતૈ ? ઉ. જીવને શરૂઆતમાં અપૂર્ણ પુરુષાર્થ હોય છે, જેમ જેમ વધારે ઉદ્યમ કરે તેમ તેમ સંપૂર્ણ પુરુષાર્થ ભણી જાય છે. ૧૪૩૪ પ્ર. દયિક ભાવ કોને કહે છે ? ઉ, કર્મોના ઉદય સાથે સંબંધ રાખતા આત્માને જે વિકાર ભાવ થાય છે તેને ઔદયિક ભાવ કહે છે. ૧૪૩૫ પ્ર. સમયસાર અને નિયમસાર આદિ શાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાન વિશેષ વિચારતાં તો મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણું રત્નથી પરમ માહમ્યવાન અને મૂલ્યવાન દેખાય છે, અને જે દેહાથમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો તે એક ફૂટી બદામની કિંમતનું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy