SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૧ . સિદ્ધના જીવના આકાર, જે મનુષ્ય દેહે સિદ્ધ પામ્યા તેના ત્રીજા ભાગ ણે તે પ્રદેશાધન છે. (જુએ પ્રશ્ન-૨૨૩). ૧૪૦૬ પ્ર. જીવ સિદ્ધ થયા પછી મીન સિદ્ધ જીવે! સાથે મળી એકમેક થઈ જાય છે ? ઉ. ના. જુદા જુદા પ્રત્યેક દીવાને પ્રકાશ એક થઈ ગયા છતાં જેમ જુદા જુદા છે, એ ન્યાયે પ્રત્યેક સિદ્ધ આત્મા જુદા જુદા છે. (જુએ પ્રશ્ન ક્રમાંક ૨૩૪). ૧૪૦૭ પ્ર. લેાકાકાશ બરેાખર કયા જીવ થાય છે ? ઉ. મેાક્ષ જતાં પહેલાં કેવળી સમુદ્ધાત કરનાર જીવ લેાકાકાશ જેવડા મેાટા થાય છે. ૧૪૦૮ પ્ર. સમુદ્ધાત કાને કહે છે ? ઉ. પોતાનું મૂળ શરીર છેાડયા વિના (તેજસ અને કાણુ રૂપ) ઉત્તર દેહની સાથે સાથે જીવ પ્રદેશના શરીર બહાર નીકળવાને સમુદ્ધાત કહે છે. ૧૪૦૯ પ્ર. સમુદ્દાત કેટલા પ્રકારના છે? ૩. સમુદ્ધાંત સાત પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે ૧. વેદના, ૨. કષાય, ૩. વિક્રિયા, ૪. માણુાન્તિક, ૫. તેજસ, ૬. આહાર અને ૭, વળી. ૧૪૧૦ પ્ર. વેદના સમુદ્દાત એટલે ? ઉ. તીવ્ર પીડાનો અનુભવ થવાથી, મૂળ શરીર છેડયા વિના, આત્મપ્રદેશોનુ બહાર નીકળવું તેને વેદના સમુદ્ધાત કહે છે. ૧૪૧૧ પ્ર. કષાય સમુદ્ધાત કાને કહે છે ? ઉ. તીવ્ર કષાયના ઉદયથી, મૂળ શરીરને ખેાડવા વિના, બીજાના ધાત કરવા માટે આત્મપ્રદેશોનુ બહાર નીકળવું તેને ાય સમુદ્ધાત કહે છે. ૧૪૧૨ પ્ર. વિક્રિયા સમુદ્ધાત સમજાવે ? -: ઉ. મૂળ શરીર છેડયા વિના, કાઈ પણ પ્રકારની વિક્રિયા કરવા માટે Jain Education International અથ જ સ અનથનું મૂળ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy