SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ સમ્યગ્દર્શન, સમ્યક્ચારિત્ર વડે કર્મબંધનને તેાડી મુક્ત થઈ શકે છે પણ બધા નહિ. ૧૩૯૯ પ્ર. લેાકમાં ભવ્ય જીવા ઝાઝા અભવ્ય ? ઉ. અભવ્યથી ભવ્ય છવા અન ંતગુણા અધિક છે ? ૧૪૦ પ્ર. અભવ્ય જવા જૈન ધર્મ પામે ખરા ? . અભવ્ય જીવે પણ શ્રાવકનાં અને સાધુનાં વ્રત અંગીકાર કરે છે, સૂત્ર સિદ્ધાંત ભણે છે, તથા બાહ્ય કરણી પણુ ઘણી કરે છે. છતાં તેએને સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ થતી જ નથી અને તેથી તેએ જ્ઞાનીની દૃષ્ટિએ તા અજ્ઞાની અને મિથ્યાત્વી જ છે. ૧૪૦૧ પ્ર. તેએ બાહ્ય કરણી કરે તેનુ . હા, સારી કરણીનું સારું ફળ વગર રહેતું જ નથી. અભવ્ય ત્રૈવેયક સુધી જઈ શકે છે. ફળ તેમને મળે ? અને ખૂરી કરણીનુ બૂરું ફળ મળ્યા જીવે પણ સાધુના વ્રત પાળી નવમી 66 કાટિ ઉપાયે કર્મોનાં ફળ મિથ્યા નહિ થાય, સમજી સરધી સત્ય આ, કૃત્ય કરી પછી ભાઈ.' ૧૪૦૨ પ્ર. જીવ છે તેટલા જ રહે ઃ તેમાં વધઘટ થાય ? ૯. જીવ અનાદિકાળથી જેટલા છે તેટલા જ અનંતકાળ પંત રહેવાના. તેમાં એક પણ વધે કે ઘટે નહિ. -૧૪૦૩ પ્ર. હાથીના આત્મા માટે કે કીડીને ? ઉ. બન્નેના આત્મા સરખા છે. ૧૪૦૪ . હાથી મરીને કીડી થાય તા તેના જીવ એવડા નાના શરીરમાં કેમ સમાઈ શકે ? ઉ. એક દીવ। આખા એરડામાં અજવાળુ' આપે છે, પણ તે જ દીવા ઉપર એક વાસણ ઢાંકીએ તા તેટલા જ ભાગમાં તેનું અજવાળુ સમાઈ જાય છે. તેવી રીતે જીવ પણુ શરીર પ્રમાણે વ્યાપીને રહે છે. ૧૪૦૫ ×, સિદ્ધ દશામાં જીવન આકાર કેવડા અને કેવા હોય છે ? પરમાથ દૃષ્ટિ શીખવે-હણતુ' ન કાઈ કાઈ ને, મમવું બધું પરમાથ અર્થે, કલેશ કારણ ખાઇને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy