SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૯ નિરાકાર, નિરાકૂળ, નિર્વિરૃપ, નિરાલંબ, નિરામય, વિવિક્ત, ઈત્યાદિ. ૧૩૯૪ પ્ર. ૭વના કેટલા ભેદ ? ઉ. જીવના બે ભેદસિદ્ધ અને સંસારી. સંસારી જીવામાં ભવ્ય અને અભવ્ય. ભેદષ્ટિએ આત્મા ૫૬૩ પ્રકારે છે, જેમ કે: ૩૦૩ ભેદ મનુષ્યના, ૧૯૮ ભેદ દેવતાના, ૪૮ ભેદ તિર્યંચના, અને ૧૪ ભેદ નારકીના. આ રીતે ભેદ દૃષ્ટિથી આત્મા ૫૬૩ પ્રકારે કહ્યો છે, પણુ અભેદ દષ્ટિથી આત્મામાં કાઈ ભેદ નથી, તે શુદ્ધ જ છે. ૧૩૯૫ પ્ર. ભવ્ય અને અભવ્ય જીવ કાને કહે છે ? ઉ.ભવ્ય જીવતા આત્યંતિક મેક્ષ શક્તિ અથવા સત્તારૂપે છે પણ અભળ્યું જીવના મેાક્ષ નથી. ૧૩૯૬ પ્ર. ભવ્ય અને અભવ્ય જીવ એટલે શું ? ઉ. બબ્બે એટલે સિદ્ધ થવાની યોગ્યતાવાળા અને અભવ્ય એટલે સિદ્ધ થવાને અયેાગ્ય, જેમ માટીના ઘડા બને પણ રેતીના ન બને, તેવી જ રીતે ભવ્ય, અભષ્યમાં સ્વભાવથી જ ભેદ છે. ૧૩૯૭ પ્ર. ભવ્ય જીવેામાં સિદ્ધ યવાની યોગ્યતા છે તો પછી કાઈ પણ કાળે સર્વ ભવ્ય જીવે સિદ્ધ થઇ જવા જોઇએ અને એમ થાય તા પછી એકલા અભવ્ય જીવેા રહી જાય કે નહિ ? ઉ, ના, એમ કઢી બનવાનું નહિ જ. (રાજા થવાની યોગ્યતાવાળા બધા રાજા થવા જ જોઇએ એમ ન હાય.) ૧૩૯૮ પ્ર. શા માટે ન થાય ? દૃષ્ટાંત આપી સમજાવે, ઉ. માટીમાંથી ધડા બની શકે છે, પરંતુ દુનિયાની તમામ માટીના ઘડા બની જતા નથી. જે માટીને કુંભાર ચાકડા આદિને જોગ મળે છે તે જ માટી ડારૂપ થઈ શકે છે. તેમજ જે ભવ્ય જીવને સુદેવ, સુગુરુ અને સુધર્મના યેાગ મળવા પામે છે તે જીવા સમ્યજ્ઞાન, રહ્યા ન રાણા રાજ્યા, સુર નર મુનિ સમેત, તું તેા તરણા તુલ્ય છે, ચૈત ચૈત નર ચૈત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy