SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ ૨. પશુ, પક્ષી, મનુષ્યાદિ દેહને વિષે વૃક્ષાદિને વિષે જે કંઈ રમણીયપણું જણાય છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ તિવાળા જણાય છે, પ્રગટ સુંદરપણું સમેત લાગે છે તે “રમતા” રમણીયપણું છે લક્ષણ જેનું તે જીવ નામને પદાર્થ છે. આત્માને સ્વભાવ રમણીય છે. એ આત્મા ન હોય તે, શરીર ગંધાય. ૩. સર્વથી પ્રથમ રહેનારે જે પદાર્થ તે જીવ છે. તેને ગૌણ કરીને એટલે તેના વિને કાઈ કંઈ પણ જાણવા ઇચ્છે તે તે બનવા યોગ્ય નથી, માત્ર તે જ મુખ્ય હોય તે જ બીજુ કંઈ જાણી શકાય એ એ પ્રગટ “ઊર્ધ્વતા ધર્મ” તે જેને વિષે છે, તે પદાર્થને શ્રી તીર્થકર જીવ કહે છે. આત્માની મદદ વિના કાંઈ થાય નહિ. પહેલો આત્મા હોય તે જણાય. ૪, પ્રગટ એવા જડ પદાર્થો અને જીવ, તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવને જ્ઞાયકપણુ નામને ગુણ છે. કોઈ પણ સમયે જ્ઞાયકરહિતપણે આ જીવ પદાર્થને કોઈ પણ અનુભવી શકે નહીં. જે અત્યંત અનુભવનું કારણ “જ્ઞાયકતા” તે લક્ષણ જેમાં છે તે પદાર્થ, તીર્થંકરે જીવ કહ્યો છે. જાણે તે જીવ અને ન જાણે તે જડ. ૫. શબ્દાદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતાં માત્ર છેવટે તે સર્વને વિષે સુખનું કારણ એક જ એ જીવ પદાર્થ સંભવે છે, તે “સુખભાસ” નામનું લક્ષણ તીર્ય કરે છવનું કહ્યું છે. આત્મામાં સુખ છે. જડમાં એ ગુણ નથી. ૬. આ મેળું , આ ખાટું છે, ટાઢે ઠરું છું, તાપ પડે છે, હું એક શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદશનમય ખરે; કઈ અને તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy