SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૫ વાળવાનું છે. આત્માને જાણવામાં તા અનંત પુરુષાર્થ આવે છે, તું વિશ્વાસ લાવ–કે મારા સ્વભાવના આનંદ આગળ ખંધી પ્રતિકૂળતા અને આખી દુનિયા ભૂલાઈ જાય એવી અદ્ભૂત પર્યાયમાં પરમાત્મા પ્રગટ થઈ જશે. (આ કરવાનું કાંઈ ઓછું છે?) (જુએ પ્રશ્ન-૧૫૨૩). ૧૩૩૭ પ્ર. શરીરાદિની ક્રિયા આત્માના ચેતન ગુણાથિી થાય છે ? ઉ. ના, હું શરીરને ચલાવી શકું, કાય કરી શકું, તે ઘેર અજ્ઞાન છે. આત્મા એક તણખલાના બે ટુકડા કરવા પણ અશક્તિમાન છે. આત્મા જ્ઞાયિક સ્વભાવરૂપ છે. (જુએ પ્રશ્ન-૧૪૮૫). ૧૩૩૮ પ્ર. પરંતુ આત્માની ઇચ્છાનુસાર જ શરીરમાં હલનચલનાદિ ક્રિયા થાય છે ને? ઉ. ના. શરીરના રજકણેાની અવસ્થા શરીરના કારણે જ થાય છે. શ્વાસ ચઢવા, કફ નીકળવા, પરસેવા નીકળવા, આંખની પાંપણેનું હલનચલન વગેરે ક્રિયાઓના કર્તા શરીર જ છે. બાળપણ, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા વગેરે શરીરની અવસ્યાએ છે. દાંતાનું પડવુ, આંખામાં ઝાંખપ, બહેરાપરૢ વગેરે પરિવર્તન આત્માની ઇચ્છા વિના જ શરીરની યાગ્યતાથી સ્વયં થાય છે. જો આત્માની ઇચ્છાથી જ શરીરનું પરિણમન થતું હોત તા કાઈને પણ વૃદ્ધાવસ્થા ન આવવી જોઇએ, પરંતુ વૃદ્ધાવસ્થા ન ઇચ્છવા છતાં પણ આવ્યા વિના રહેતી નથી ૧૩૩૯ પ્ર. તા પછી પદાર્થોની ગતિ શાના આધારે થાય છે? ઉ. જીવ અને પુદૂગલમાં ક્રિયાવતી રાક્તિ નામે વિશેષ ગુણ છે. તેના કારણે જીવ અને પુદ્ગલને પાતપાતાની ચેાગ્યતાનુસાર કદી ગતિરૂપ અને કદી સ્થિરતારૂપ અવસ્થા પ્રાપ્ત થાય છે. ૧૩૪૦ પ્ર. મેટર પેટ્રોલથી ચાલે છે કે ડ્રાઈવર તેને ચલાવે છે ? ઉ. મેટર પેટ્રોલ કે ડ્રાઈવરથી ચાલતી નથી, પણ મેાટરના દરેક અમદ્રસૃષ્ટ, અનન્ય જે અવિશેષ દેખે આત્મને તે દ્રવ્ય તેમજ ભાવ જિનશાસન સકલ દેખે ખરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy