SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ પ્રત્યક્ષનું કેઈ અપાર સામર્થ્ય છે; સ્વસંવેદનથી અંતરમાં ચૈતન્યરસ યાખ્યા પછી ચિત્ત બીજે કયાંય લાગે નહીં, ચૈતન્યરસ પાસે આખું જગત નીરસ લાગે છે. બ્રહ્મસ્વરૂપ આત્માને અનુભવનારે સમ્યગ્દષ્ટિ ચક્રવર્તી છે ખંડના રાજ્યમાં પડયો હોય, તેને માટે ભોજનના બત્રીસ કવળ (કાળિયા) થાય, જેને એક કવળ ૯૬ કરોડ પાયદળ પાચન ન કરી શકે એવી ઊંચી ઊંચી કરોડો રૂપિયાની રતનની ભસ્મ નાખીને ભેજન બનાવવામાં આવે તેવા બત્રીસ કવળ ચક્રવત લે છતાં કહે કે (ત જમતા નથી, તેને તેમાં રસ આનંદ આવતા નથી પણ), સમકિત આત્માના આનંદના ભજન કરે છે, તેમાં તેને વધુ રસ-આનંદ આવે છે), આનંદામૃત નિત્ય છે તેને કહેવાય છે. આવા બ્રહ્મસ્વરૂપ આનંદામૃત આત્માનું અજ્ઞાનીને મહાસ્ય આવતું નથી. -૧૩૨૯ પ્ર. ચેથા ગુણસ્થાને અને કેવળીને કયું સમકિત હોય ? ઉ. તીર્થકરાદિને ગૃહસ્થાશ્રમમાં વર્તતા છતાં “ગાઢ” અને “અવગાઢ સમ્યકત્વ હોય છે. “ગાઢ” અથવા “અવગાઢ” એક જ કહેવાય. ચોથે ગુણસ્થાનકે “ગાઢ” અથવા “અવગાઢ” સમ્યકત્વ હોય છે. ક્ષાયિક સમ્યકત્વ અથવા ગાઢ-અવગાઢ સમ્યકત્વ એકસરખું છે. કેવળીને “પરમાવગાઢ” સમ્યક્ત્વ હોય છે. ૧૩૩૦ પ્ર. “સાસ્વાદન સમકિત” એટલે શું ? ઉ. “સાસ્વાદન સમકિત” એટલે વસી ગયેલું સમકિત, અર્થાત્ જે પરીક્ષા થયેલી તેને આવરણ આવી જાય તે પણ મિથ્યાત્વ અને સમક્તિની કિંમત તેને જુદી ને જુદી લાગે. ૧૩૩૧ પ્ર. વેદક સમ્યક્ત્વ કોને કહે છે ? 9. ક્ષયોપશમ સમ્યક્ત્વને વેદક સમ્યફત્વ પણ કહેવામાં આવે છે. પરંતુ જેને માથે જન્મ-મરણની ડગે તળાઈ રહી છે અને તે સંગેમાં રાજી માની રહ્યો છે તે પાગલ છે, - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy