SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ સમયે સમયે હાય તા તે સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર કહેવાય. ૧૩૧૫ પ્ર. સમ્યક્દષ્ટિ સ્વર્ગથી આવી માતાના પેટમાં નવ મહિના રહે તે દરમિયાન તેને નિર્વિકલ્પ ઉપયેાગ અથવા આત્માના અનુભવ થાય કે નહિ ? . આ વાત ધ્યાનમાં આવે છે પણ તે માટે શાસ્ત્રને કાઈ આધાર મળતા નથી. ૧૩૧૬ પ્ર. સમતિ થયું છે કે નહીં તેની જાણ થાય નહીં, તે શું સત્ય છે ? ઉ. લેાક કહે છે કે સમકિત છે કે નહિ તે કેવળજ્ઞાની જાણે; પણુ તે આત્મા છે તે કેમ ન જાણે ? કાંઈ આત્મા ગામ ગયા નથી; અર્થાત્ સમક્તિ થયું છે તે આત્મા પાત જાણે. આત્મામાંથી, માંહીથી કર્મ જ જ થયાં હાય તેની પેાતાને ખબર કેમ ન પડે? અર્થાત્ ખબર પડે જ. સક્તિની દશા છાની રહે નહિ. કલ્પિત સમક્તિ માને તે પિત્તળની હીરાકડીને સેનાની હીરા ડી માને તેની પેઠે. સમક્તિ થયુ... હાય તો દેહાત્મબુદ્ધિ મટે; દેહને વિષે રેગ આવ્યે જેનામાં આકુળ-વ્યાકુળતા માલૂમ પડે તે મિથ્યાદષ્ટિ જાણવા. સમ્યકત્વ સર્વને જાય એમ પણ નહિ, તેમ કાઈને પણુ ન જણાય એમ પણ નહિ, વિચારવાનને તે જણાય છે. શમ, સ ંવેગ, નિવેદ, અનુકંપા અને આસ્થા સમ્યકત્વનાં લક્ષણેા છે. ૧૩૧૭ પ્ર. સમકિત થયુ છે કે નહિ તે કેમ કરી જાણી શકાય ? ઉ. સમ્યકત્વના પ્રગટવાના સમયે સ્વભાવદશા થાય છે. તે સમયે અપૂર્વ અતિન્દ્રિય આનંદના લાભ થાય છે. સમ્યકદર્શનના અપૂર્વ મહિમા છે. સમ્યકદષ્ટિની અંદર નિયમથી આત્મજ્ઞાન તથા વૈરાગ્યની શક્તિ ઉત્પન્ન થાય છે. જેમ કાઈ પદાર્થ ખાવાથી તેનુ ફળ આપે છે, તેમ જ સમકિત આળ્યે, શ્રાંત માયે તેનુ ફળ પાતે જાણે. સમકિતની દશા છાની રહે નહિ. ચાહુંક દેણુ, નાના ઘાવ, જરા જેટલી આગ, અને નહિ જેવા કષાય આ ચારેયના તમારે વિશ્વાસ ન કરવા જોઇ એ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy