SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ. ૧. જાતિમદ, ૨. ઐશ્વર્યમદ 3. કુળમદ, ૪. રૂપમદ, ૫. શાસ્ત્રજ્ઞાનમદ, ક. તપમદ, ૭. બળમદ અને વિજ્ઞાનમદ. વિજ્ઞાન એટલે અનેક પ્રકારની કળાકુશળતા, હસ્તકળા, વચનકળા વગેરે તે કુત્તાન છે. જાતિ, કુળ, ધર્મ, અશ્વર્ય, રૂપ વિજ્ઞાન આદિ કર્મને આધીન છે એમ જાણું, તેને ગર્વ છેડો. ૧૩૦૧. પ્ર. સમ્યફદષ્ટિ જીવમાં કયા દોષોને અભાવ હોય છે ? ઉ. સમ્યક્દષ્ટિ જીવમાં પચ્ચીસ ને અભાવ હોય છે. તે પચ્ચીસ દેશે આ રીતે, આઠ શંકા આદિ દેષ (જુઓ પ્રશ્ન-૧૨૯૩), ત્રણ મૂઢતા, છ અનાયતન અને આઠ મદ મળી (૮+૩ + ૬+૮ = ૨૫) દોષ રહિત હોય છે. ૧૩૦૨ પ્ર. સમ્યફીની અંદર બીજો આઠ લક્ષણે પ્રગટ થાય છે તે કયાં ? ઉ. ૧. સંવેગ : તે ધર્મના પ્રેમમાં રંગાયેલા હોય છે. ૨. નિર્વેદ : સંસાર અસાર છે, શરીર અપવિત્ર છે, ભગ અતૃપ્તિકારી અને વિનાશી છે એવી ભાવના જાગૃત હોય છે. ૩. નિન્દા : પિતાના દોષની નિન્દા. ૪. ગર્તા : સમ્યક્ત્રી પોતાના મુખથી પોતાની પ્રશંસા કરતા નથી. પોતાના મનમાં પણ પોતાની નિન્દા કરતા રહે છે તથા બીજાઓની આગળ પોતાની નિન્દા કરે છે. જો કોઈ તેમના ધર્માચરણની પ્રશંસા કરે તે પિતાની ખામી સામી આગળ કરે છે. ધર્મ કરવામાં અહંકાર કરતા નથી. ૫. ઉપશમ : આત્મામાં પરમશાંત ભાવે રહે છે, તે અંતરથી શીતળ રહે છે. કેઈ પર દ્વેષ કરતા નથી. ૬. ભક્તિ : શાસ્ત્ર અભ્યાસ કરે છે. ધર્મગુરુ, ધર્માત્માઓને યથાયોગ્ય વિનય કરે છે. . ૭. વાત્સલ્ય : ધર્માત્માઓને અથવા ધર્મમાર્ગમાં કોઈ આપત્તિ આવે તો તેને દૂર કરવાને મન-વચન-કાયાથી અથવા ધનથી, અધિકારથી કે બળથી જેમ બને તેમ પ્રયત્ન કરે છે. !: 1:' ! કાગળ ઉપર ચીતરેલા દીવા અને બાળે નહી. તેમ એકલા શાસ્ત્રને શાને સંસાર બળે નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy