SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ આજ્ઞા પ્રમાણે વર્તન કરવું. દૂર રહ્યા છતાં ગુરુનું ધ્યાન, સ્તવન, નમસ્કાર આદિ કરવાં. ગુરુને આગળ કરી પાછળ ચાલવું. કપિ સાથે ચાલવુ પડે તે ગુરુની ડાખી બાજુએ ચાલવું. શાસ્ત્રવિનય:-બહુ આદરથી સત્શાસ્ત્ર ભણવું. શાસ્ત્રને ઊંચા આસન ઉપર મૂકી પાત નીચા બેસવુ'. નિશ્ચય વિનયઃ—આને પરમા વિનય પણ કહ્યો છે. રાગદ્વેષ વડે આત્માના ધાત જેમ ન થાય તેમ પ્રવર્તવુંતે આત્માને વિનય છે. વ્યવહાર વિનયઃ—કાઇ જીવનું મારાથી અપમાન ન થાઓ. સર્વ સાથે મીઠાં વચને ખેાલવું. કાઈ જીવને તિરસ્કાર ન કરવા તે વિનય છે. ૧૨૯૭ પ્ર. છ અનાયત કાને કહે છે ? ઉ.દેવ, કુગુરુ અને કુશાસ્ત્ર અને તે દરેતુ સેવન કરનારા એ, ધર્માંનાં આયતન એટલે સ્થાન નથી તેથી, અનાયતન છે. ૧. કુદેવ છે તે અનાયતન છે ૨. લેાલુપી, પરિગ્રહમાં આસક્ત, વૈષધારી ગુરુ નથી. ધર્માં રહિત છે તેથી અનાયતન છે. ૩. રાગ દ્વેષાદિ વધારનાર, એકાંત પ્રરૂષણા કરનાર શાસ્ત્ર છે તે કુશાસ્ત્ર છે તથી અનાયતન છે. ૪. દેવ, દેવી, ક્ષેત્રપાળ આદિ દેવેને વંદન કરનારા અનાયતન છે. ૫. ગુરુને સેવનારા ધર્મોથી રહિત અનાયતન છે. ૬. મિથ્યા શાસ્ત્રને ભણનારા એકાંતી અનાયતન છે. ` ૧૨૯૮ પ્ર. અાયતન અને મૂઢતામાં શુ ભેદ છે ? ઉ. અનાયતનમાં તા કુંદેવ વગેરેની પ્રશંસા કરવામાં આવે છે, પશુ મૂઢતામાં તે તેમની સેવા, પૂજા અને વિનય કરવામાં આવે છે. ૧૨૯૯ પ્ર. સાત પ્રકારના ભય ત્થા છે તે યા ? . જુએ પ્રશ્ન-૮પર. ૧૩૦૦ પ્ર. આઠ પ્રકારના મદ વર્ણવા. Jain Education International ચૈતન્યનું સ્મરણ સાચી સંપદા છે, તેનુ' વિસ્મરણ માટી વિપદા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy