SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ ચેથા ગુણસ્થાને વધુમાં વધુ કેટલા અંતરે સ્વાનુભવ થાય-એ સંબંધી કોઈ ચક્કસ માપ જાણવામાં આવતું નથી. છઠ્ઠી–સાતમા ગુણસ્થાનવર્ધી મુનિને માટે તે નિયમ છે કે અંતર્મુહૂર્તમાં નિર્વિકલ્પ ઉપયોગ થાય જ, ૧૨૯૨ પ્ર. સમ્યફવી જીવ વ્યવહારમાં કેવી રીતે વર્તે ?, ઉ. સર્વ જીવો સાથે મૈત્રીભાવ રાખે, બીજાના દુઃખે દુઃખી થાય અને યથાશક્તિ દુખોને દૂર કરવા પ્રયત્ન કરે. ગુણવાને દેખી પ્રસન્ન થાય અને તેમની ઉન્નતિ ચાહે. જેની સાથે પિતાને અભિપ્રાય મળતો ન આવે તેને ઉપર દ્વેષભાવ રાખે નહિ પણ મધ્યસ્થ ભાવ રાખે; લાભ કે હાનિમાં હર્ષશોક કરે નહીં. કવચિત ઉદયથી કષાય થઈ જાય તે પણ તે બહુ જ અ૫ હોય. સદા નિરાકુલ રહેવાનું ચાહે દેવું કરે નહિ. પુત્રાદિના વિવાહ વગેરેમાં આવકને દેખીને ખર્ચ કરે, અનાવશ્યક ખર્ચ કરે નહિ. ઘણું કરીને સમ્યફલ્હી જીવ આવકના ચાર ભાગ કરે છે. એક ભાગ નિત્ય ખર્ચમાં, એક ભાગ વિશેષ ખર્ચ માટે, એક ભાગ એકઠા કરવા માટે, એક ભાગ દાનને માટે અલગ રાખે છે. જે ચોથા ભાગ ન કાઢી શકે તો છઠ્ઠો કે આઠમે કાઢે. નહિતર છેવટે દશમો ભાગ અવશ્ય કાઢે, અને તેને આહાર, ઔષધિ, તથા અભય તથા શાસ્ત્રદાનમાં ખર્ચે છે. સમ્યક્ત્વી વિચારવાનું હોય છે, કેઈ પણ અન્યાય કે જુલમ કરતા નથી. કોઈ પણ વાતમાં આશ્ચર્ય અથવા ભય હોતો નથી. પરની આશા અને અનુકૂળ સંગોની ઈચ્છા હતી નથી. પ્રતિકૂળતામાં પણ પોતાના જ્ઞાયક સ્વભાવને ભૂલતો નથી. ૧૨૯૩ પ્ર. સમ્યક્ત્રીને કેટલા અંગ હોય છે ? ઉ. જેમ શરીરનાં આઠ અંગ હોય છે તેમ સમ્યફલ્હીને આઠ અંગ હોય છે ? (૧) નિઃશંકિત અંગ : આલેકને ભય, પરલેકને ભય, વેદના ભય, અરક્ષાભય, અગુપ્ત ભય, મરણું ભય અને અકસ્માત જે ખાવાનું છે તે ખવાઈ ન જાય તેની ફિકરમાં જીવ ખોવાઈ ગયું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy