SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૭ નિર્મળતા અથવા જ્યાં રહ્યા ત્યાંના પક્ષપાત અથવા મમત્વમે હ. વગેરે કારણેાને લઇને અસત્યને પકડે છે. ખરી રીતે તે વીતરાગે બતાવેલ માર્ગ જ ખરા છે. ૧૨૯૦ પ્ર. સમ્યગ્દર્શન થાય ત્યારે કેવા અનુભવ થાય છે ? ઉ. જે સમયે સમ્યકૂદશ નના પ્રકાશ થાય છે ત્યારે જાણે સૂર્યનાં કિરણતા પ્રકાશ થાય છે. સમ્યક્ત્વના પ્રગટવાના સમયે સ્વાનુભવદા થાય છે, તે સમયે અપૂર્વ અતીન્દ્રિય આનંદના લાભ થાય છે તે સહજસુખને ખાધ થતાં જ સારી રીતે અનુભવ થતાં જ ઈદ્રયસુખ અને આખા સંસારનાં બધાં સુખા તુચ્છ લાગે છે. અને એવી પ્રતીતિ દૃઢ થાય છે અને આત્માના આનંદ માણવા લૂટવા અને રમણુતા કરવા નિત્ય દિન જીવની ઉત્કંઠા રહે છે. આત્માના સ્વાનુભવના આંનદના તે ચટાક બની જાય છે. તેને બીજે કયાંય ગેાતું નથી. સમ્યક્ત્લી સદા સુખી રહે છે. તેને સહજસુખ સ્વાધીન હોવાથી જ્યારે ચાહે ત્યારે મળી જાય છે. સાંસારિક સુખ કે દુઃખ તેના મનને સમ્યક્ત્ત્વથી પતિત કરતું નથી. ૧૨૯૧ બ્ર. સતિને નિર્વિકલ્પ અનુભવ સદા હેાય જ ? . સમ્યકૂન પ્રગટવાના કાળે તા નિવિકલ્પ સ્વાનુભૂતિ હોય જ એ નિયમ છે. ત્યાર પછીના કાળે સક્તિને તે અનુભૂતિ કાઈ વાર હાય, કૈાઈ વાર ન પણ હોય, પણ શુદ્દાત્મપ્રતીત તા સદૈવ હેાય જ. પહેલીવાર જ્યારે ચેાથું ગુણસ્થાન પ્રગટયું ત્યારે તે નિર્વિકલ્પ અનુભવ થયા જ હતા. પશુ પછી ફરીને એવા અનુભવ અમુક વિશેષકાળના અંતરે થાય છે; ને પછી ઉપર ઉપરના ગુણુસ્થાને તેવા અનુભવ વારંવાર થાય છે. પાંચમા ગુણસ્થાને ચેથા કરતાં અ૯પ--અપકાળને અંતરે અનુભવ થાય છે. (ચેાથા ગુણસ્થાનવાળા કાઈ જીવને કાઇક વાર તુરત જ એવેા અનુભવ થાય તે જુદી વાત છે.) અને છઠ્ઠા—સાતમા ગુણસ્થાનવી મુનિને વારંવાર અંત દૂત માં જ નિયમથી વિપ તૂટીને સ્વાનુભવ થયા કરે છે. સમ્યક્દષ્ટિને Jain Education International વસ્તુના સ્વભાવ એ ધમ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy