SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૫ ઉ. જ્ઞાન ચારિત્રને આધિન નથી, ચારિત્ર જ્ઞાનને આધિન નથી. સમ્યફ " જ્ઞાન વગર સમ્યફચારિત્ર હેતું નથી, એ વાત સો ટકા સાચી છે, પરંતુ ક ગુણ ક્યારે પરિણમન કરે છે તેનું ભાન કરાવવાની. વાત છે. બીજ પછી જ પૂનમ આવે છે તે શું બીજને આધિન પૂર્ણિમાને ઉદય થઈ ગયો ? ના; તેનું પરિણુમન તદન સ્વતંત્ર છે. કેઈ જીવને સમ્યદર્શન–જ્ઞાન પછી તરત જ ચારિત્રની. પર્યાય વિકસિત થઈ જાય છે અને કોઈને સમ્યદર્શન-જ્ઞાન થયા " પછી પણ ચારિત્રની પર્યાય વિકસિત થવામાં અસંખ્યાત વર્ષ લાગી જાય છે, તે પ્રમાણે ચારિત્રનું પરિણમન સ્વાધીન છે.. રવિવાર પછી સોમવાર આવે છે, એમ હોવા છતાં પણ શું સોમવાર રવિવારને આધિન થઈ ગયે ? ના, આ તો સાત. વારેને ક્રમ જાણવાની વાત થઈ. નિગોદને જીવ તેના ચારિત્ર ગુણની પિતાના ઉપાદાનથી મંદ ક્યાયરૂપ પરિણમન કરી, તેવી શુભગતિના કારણથી નિત્ય નિગોદરાશિમાંથી નીકળીને ઉપર આવ્યા છે. નિગોદને જીવન જ્ઞાનગુણુની સ્વચ્છતા નહિવત જ છે તેથી તેને જ્ઞાન ગુણનું બળ નથી. ત્યાં તત્ત્વ વિચાર તે નથી. તે વિશુદ્ધરૂપ ચારિત્રના બળથી જ જીવ નિગોદમાંથી નીકળી વ્યવહાર. રાશિમાં ચઢે છે. કષાયની મંદતાના બળ ઉપર નિર્ભર કરી, ઉપર ચઢે છે. ૧૨૮૪ પ્ર. એ સમજણ ખરી પણ એની ખાતરી શું ? ઉ. જે જીવને એ સાત પ્રકૃતિને ક્ષયે પશમ વગેરે થાય તે વીતરાગનું કથન શું છે, કેવું હોય એ બાબત બરાબર સમજે પછી તેમાં પ્રેમ-રુચિ ઉત્પન્ન થાય અને ઊંડા ક્રોધ, માન, માયા, અને લેભ. ઢીલાં પડે–ઓછાં થાય. પોતાના દોષ સમજે, કબૂલ કરે, અન્યાયઅજ્ઞાનમાં પગલાં ન ભરે, ગુણવાન થવા ઈચ્છા કરે-ગુણમાં પગલાં ભરે. જે સમ્યક્ત્વ (નિશ્ચય સમ્યકત્વ છે તે મુનિપણું છે ને જે મુનિપણું છે તે સમ્યકત્વ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy