SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૫ ઉ. દુનિયા તે સદાય તેવી જ છે કે જ્ઞાનીઓ જીવતા હોય ત્યારે કઈ જાણે નહીં, તે એટલે સુધી કે જ્ઞાનીને માથે લાકડીઓના માર પડે તે એ થોડા, અને જ્ઞાની મુઆ પછી તેના નામના પાણીને પણ પૂજે. ૧૨૫૬ પ્ર. સત્સંગ કેને કહ્યો છે? ઉ. પોતાની સન્માર્ગને વિષે યોગ્યતા જેવી છે, તેવી ગ્યતા ધરાવનારા પુરુષોને સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે, તેને જ્ઞાની પરમ સત્સંગ કહે છે, કારણ એના જેવું કાઈ હિતસ્વી સાધન આ જગતમાં જ્ઞાનીએ જોયું નથી, સાંભળ્યું નથી. ૧૨૫૭ છે. સત્સંગનું મહાયે કેટલું છે ? ઉ. સત્સંગનો સામાન્ય અર્થ એટલે કે ઉત્તમને સહવાસ. આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ. મોક્ષને માર્ગ બતાવે તે મૈિત્રી. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે, પુરુષોને સમાગમ એ પણ સત્સંગ છે. જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. ૧૨૫૮ પ્ર. ગુરુ કેટલા પ્રકારે હોય છે ? ઉ. ગુરુ ત્રણ પ્રકારના કહેવાય છે? (૧) કાષ્ટસ્વરૂપ ગુરુ સર્વોત્તમ છે, કારણ સંસારરૂપી સમુદ્રને કાષ્ટ સ્વરૂપી ગુરુ જ તરે છે અને તારી શકે છે. (૨) કાગળ સ્વરૂપ ગુરુ એ મધ્યમ છે. તે સંસારરૂપી સમુદ્રને પિત કરી શકે નહિ, પરંતુ કંઈ પુણ્ય ઉપાર્જન કરી શકે. એ બીજાને તારી શકે નહિ. (૩) પથર સ્વરૂપ તે પિતે બૂડે અને પરને પણ બુડાડે. કાષ્ઠ સ્વરૂપ ગુરુ માત્ર જિનેશ્વર ભગવંતના શાસનમાં છે. ૧૨૫૦ પ્ર. શાસ્ત્રમાં ગુરુ કોને કહે છે ? ઉ. ગુરુ સાધુને કહે છે. વીતરાગી ગુરુ શાંતિના પ્રતીક છે, પાંચ ઈન્દ્રિયોના “જ્ઞાન વિના કિયા અવગાહે, - ક્રિયા વિના મોક્ષપદ ચાહે; મેક્ષ વિના કહે અમ સુખિયા સે જાને મુઢનમેં મુખિયા.” ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy