SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૧ અભિમત છે. એટલે રાગદ્વેષ પરમાર્થરૂપ જાણી મૈથુનત્યાગ અનપવાદે આરાધવુ કહ્યુ છે. ૧૨૧૮ પ્ર. સાધુ પત્ર–સમાચારાદિના પ્રસંગ રાખી શકે? ઉ. પત્ર-સમાચારાદિના જો સાધુ પ્રસંગ રાખે તો પ્રતિબંધ વધે એમ હોવાથી ભગવાને ના કહી છે. સમાગમ વધે, પ્રીતિ-અપ્રીતિનાં કારા વધે, સ્ત્રીઆદિના પરિચયમાં આવવાના હેતુ થાય, સંયમ ઢીલેા થાય, તે તે પ્રકારના પરિગ્રહ વિના કારણે અંગીકૃત થાય, એવાં સાન્નિપાતિક અનત કારા દેખી પત્રાદિના નિષેધ કર્યાં છે, તથાપિ ત પણ અપવાદ સહિત છે. પત્રસમાચાર લખવાથી આત્મહિત નાશ પામતુ હોય ત્યાં જ તેના સમજાવી છે, જ્યાં આત્મહિત પત્રસમાચાર નહી હોવાથી નાશ પામતુ` હોય, ત્યાં પત્રસમાચારના નિષેધ નથી. જ્ઞાન, દ્દન, સંયમના સંરક્ષણાર્થે પત્રસમાચારાદિ વ્યવહાર પણ સ્વીકારવાના સમાવેશ થાય છે. નિત્યપ્રતિ અને સાધારણ પ્રસંગમાં પત્રસમાચારાદિ વ્યવહાર ઘટે નહી'. કરવા ાગ્ય લાગતા હોય તા તે પમ કાઈ સત્સંગીને વંચાવીને મેકલવા, કે જેથી જ્ઞાનચર્યા સિવાય એમાં કાઈ બીજી વાર્તા નથી એવુ તેમનું સાક્ષીપણું આત્માને બીજા પ્રકારને પત્રવ્યવહાર કરતાં અટકાવવાને સવિત થાય, સ્નાનને નિષેધ કેમ છે ? સ્નાનથી હાનિ શી છે ? ઉ. નાહવાથી અસંખ્યાતા જંતુના વિનાશ, કામાગ્નિની પ્રદીપ્તતા, વ્રતના ભગ, પરિણામનું બદલવું, એ સધળી અશુચિ ઉત્પન્ન થાય છે અને એથી આત્મા મહામલિન થાય છે. આત્માની મલિનતા એ જ અશુચિ છે. ૧૨૧૯ પ્ર. ૧૨૨૦ પ્ર. સ્નાન ન કરવાથી દર્દી ઉત્પન્ન થાય તેનું કેમ ? ઉ. એ તા સ્થૂલપ્રુદ્ધિના પ્રશ્ન થયા. દર્દનુ ઉત્પન્ન થવુ' તે કમેઉદયને આધીન છે. જો એમ ન હોય તા સ્નાન કરનારને દર્દી ઉત્પન્ન ન થવાં જોઇએ અને સ્નાન ન કરનારને દર્દના ઉપદ્રવ હોવા જોઈએ પણ એમ તા થતું નથી. સુખને ઇચ્છતા ન હોય તે નાસ્તિક, કાં સિદ્ધ કર્યાં જડ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy