SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ છે. મોક્ષમાર્ગ એક જ છે કે વધારે છે ? ઉ. મોક્ષમાર્ગ એક જ છે અને તે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા જ છે. “એક હોય ત્રણ કાળમાં પરમારને પંથ;” મોક્ષના માર્ગ બે નથી, જે જે પુરુષે મોક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા તે એક જ માર્ગથી પામ્યા છે. વર્તમાન કાળે પણ તેથી જ પામે છે, ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. ૪૫ પ્ર. જિમમાર્ગ સિવાય બીજો કોઈ માર્ગમાં મેક્ષ માર્ગ હોય છે ? ઉ. ના. ૪૬ પ્ર. જૈન માર્ગમાં હાલ કેટલા ગચ્છ પ્રવર્તે છે ? ઉ. જેના માર્ગમાં હાલમાં ઘણું ગચ્છ પ્રવર્તે છે, જેવા કે તપગચ્છ, અંચલગચ્છ, લુંકાગચ્છ, ખરતરગચ્છ ઇત્યાદિ આ દરેક પિતાથી અન્ય પક્ષવાળાને મિથ્યાત્વી માને છે. તેવી રીતે બીજા વિભાગ છ કોટિ, આઠ કટિ, ઇત્યાદિ દરેક પિતાથી અન્ય કટિવાળાને મિથ્યાત્વી માને છે. વ્યાજબી રીતે નવોટિ જોઈએ. તેમાંથી જેટલી ઓછી તેટલું ઓછું; અને તે કરતાં પણ આગળ જવામાં આવે તે સમજાય કે છેવટે નવકેટિયે છેડ્યા વિના રસ્તો નથી. ફેરફાર જે છે તે વ્યવહારમાર્ગમાં છે. મોક્ષમાર્ગ તે ફેરફારવાળે નથી, એક જ છે. વિચારવાન પુરુષે વ્યવહારના ભેદથી મંઝાવું નહીં. ૪૭ પ્ર. “ગણ”, “ગચ્છ”, “સંધ” કેને કહે છે ? ઉ. રત્નત્રય જ “ગણ” કહેવાય છે. મેક્ષમાર્ગ ઉપર ગમન કરવાને “ગ” કહે છે. “સંધ” એટલે ગુણને સમૂહ. ૪૮ પ્ર. અત્યારે જૈન દર્શનમાં આટલા બધા મત પ્રવર્તે છે તેનાં મુખ્ય કારણે ક્યાં છે ? ઉ. ૧. પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિગ્રંથદશાની પ્રાધાન્યતા ઘટાડી હોય. જેમણે પ્રમોદને જય કર્યો તેમણે પરમ પદને જય કર્યો. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy