SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૧ એક સાથે, એક આત્મામાં, એથી માંડી ૧૯ સુધી પરિષહા વિકલ્પે સંભવે છે. પરિષÈામાં એક સમયે પરસ્પર વિરાધી કેટલાક પરિષહા છે, જેમકે-શીત, ઉષ્ણુ; ચર્યા, શય્યા અને નિષદ્યા; તેથી પહેલા બે અને પાઠ્યા ત્રણેના એક સાથે સંભવ જ નથી. શીત હોય ત્યારે ઉષ્ણુ અને ઉષ્ણ હોય ત્યારે શીત ન સંભવે; એ જ પ્રમાણે ચર્યાં, શય્યા અને નિષદ્યામાંથી એક વખતે એક જ સભવે, આત્માની વિશુદ્ધિ જેમ જેમ વધતી જાય તેમ તેમ પરિષદ્ધની સંખ્યા ઘટતી જાય છે. દશમાથી ૧૨મા ગુરુસ્થાને ૧૪ પ્રકારના પરિષહ સભવે છે, અને ૧૩મા તથા ૧૪મા ગુરુસ્થાને માત્ર ૧૧ પ્રકારના પરિષહ સંભવે છે. ૧૧૯૩ પ્ર. સાચા પરિષહજય કાને કહે છે ? ઉ. ભાવલ ગી મુનિને દરેક સમયે ત્રણ કષાયને (અન તાનુબંધી વગેરેના) અભાવ હોવાથી સ્વરૂપમાં સ્વાધીનતાના કારણે જેટલા અંશે રાગદ્વેષની ઉત્પત્તિ થતી નથી, તેટલા અ ંશેતેમને નિરતર પરિષહજય હાય છે. વળી ક્ષુધાદિક લાગતાં તેના નાશના ઉપાય ન કરવા તેને અજ્ઞાની જીવ પરિષહ સહનતા કહે છે. હવે ઉપાય ન કર્યા અને અંતર ંગમાં સુધાદિ અનિષ્ટ સામગ્રી મળતાં દુ:ખી થયા તથા રતિ આદિનુ કારણુ મળતાં સુખી થયા, પણ એ તા દુઃખસુખરૂપ પરિણામ છે, અને એ જ આત્ત-રૌદ્રધ્યાન છે, એવા ભાવેાથી સવર્ વી રીતે થાય ? (ન જ થાય). ૧૧૯૪ પ્ર. ત્યારે કેવી રીતે પરિષદ્ધજય થાય ? દા ઉ. તત્ત્વજ્ઞાનના અભ્યાસથી કાઇ ઇષ્ટ-અનિષ્ટ ન ભાસે, દુઃખનાં કારણે। મળતાં દુ:ખી ન થાય તથા સુખનાં કારણેા મળતાં સુખી ન થાય પણ જ્ઞેયરૂપથી તેના જાણવાવાળા જ રહે; એ જ સાચેા પરિષહજય છે. ૧૧૯૫ પ્ર. ત્યારે ઉપસ એટલે શું અને તે કેટલા પ્રકારના છે ? ઉ. ઉપસર્ગ પરિષહથી જુદા પ્રકારના છે. અન્ય કાઈ મુનિને ઇરાદાપૂર્વક અપાયેલું દુઃખ તે ઉપસર્ગ છે. માક્ષમાગ એ અગમ્ય તેમ જ સરળ છે, Jain Education International For Private & Personal Use Only જીવ તરફથી દેવસ ંબધી, www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy