SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ર મનુષ્યસંબંધી, તિર્યંચસંબંધી અને આત્મસંવેદનીય એમ ચાર, પ્રકારના ઉપસર્ગ ઠાણાંગ સૂત્રમાં કહ્યા છે. દેવસંબંધી : દેવ ચાર કારણથી ઉપસર્ગ કરવા પ્રેરાય છે? ૧. હાસ્ય કે કુતૂહલથી, ૨. પ્રદૂષથી, ૩. પરીક્ષા કરવા માટે, અને ૪. વિમાત્રા-આગળના ત્રણે કારણ સાથે હોય તેથી. મનુષ્ય સંબંધીઃ મનુષ્ય પણ ઉપરનાં કારણેથી તેમજ કુશીલના બોધથી ઉપસર્ગ કરે છે. તિર્યય સંબંધીઃ તિર્યંચ પણ ચાર કારણથી ઉપસર્ગ કરે છે : ૧. ભયથી, ૨. પૂર્વભાવના વૈરથી, ૩. આહાર માટે, અને ૪. પિતાના રહેવાના સ્થળના રક્ષણ અર્થે. આત્મસંવેદનીય પિતાના કારણથી ઉત્પન્ન થતા ઉપસર્ગ પણ ચાર કારણથી છે :૧. ઘટ્ટન ઉપસર્ગ : આંગળી આદિ ઉપાંગના ઘસવાથી થતા કે આંખમાં ધૂળ પડવી, આંખ ચોળવી, ઇત્યાદિથી થતિ ઉપસર્ગ ૨. પ્રપત્તન ઉપસર્ગ: યા વિના ચાલવાથી પડી જતાં લાગી જાય વગેરે : ૩. સ્તંભન ઉપસર્ગઃ હાથ, પગ વગેરે અવયવો બની જતાં જે દુઃખ થાય તે. ૪. શ્લેષણ ઉપસર્ગઃ આંગળી વગેરે અવયવો ચોંટી જવાથી કે વાત, કફ, પિત્ત અને સનિપાતથી થતા ઉપસર્ગ. આ બધા ઉપસર્ગ સહન કરતી વખતે મુનિને ઉપસર્ગકર્તા પ્રત્યે દ્વેષ નહીં પણ કરુણા આવે કે ઉપસર્ગ કર્તાને કેટલાં કર્મોને બંધ થાય છે ! ૧૧૯૬ ક. “આયતન', “ત્ય”, “જંગમ્ પ્રતિમા”, “સ્થાવર પ્રતિમા” અને “જિન બિમ્બ” વગેરે શબ્દોનો દિગબર શાસ્ત્રમાં કયા અર્થમાં ઉપયોગ કર્યો છે ? ઉ. જિન માર્ગમાં સંયમ સહિત મુનિને આયતન કહેલ છે. મન, વચન. અને કાયારૂપ દ્રવ્ય તથા પાંચ ઈન્દ્રિયે, જે મુનિને આધીન– વશીભૂત-હાય, મદ, રાગ, દ્વેષ, મેહ, ક્રોધ, લેભ અને માયા ભક્તિ તે રાગરૂપ છે અને રાગથી બંધ છે, તેથી મોક્ષનું કારણ નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy